Webdunia - Bharat's app for daily news and videos

Install App

જનમદિવસ અને જ્યોતિષ - આજે જેમની વર્ષગાંઠ છે 2-6-2018

શનિવાર, 2 જૂન 2018 (00:25 IST)
જન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ રજુઆતમાં આ કોલમ નિયમિત રૂપે એ પાઠકોના વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે માહિતી આપશે જેમની એ દિવસે હશે.  રજુ છે 2 તારીખે જન્મેલ વ્યક્તિઓ વિશે માહિતી
 
તારીખ 2 ના રોજ જન્મેલ વ્યક્તિનો રહેશે. આ મૂલાંકને ચંદ્ર ગ્રહ સંચાલિત કરે છે. ચન્દ્ર ગ્રહ મનનો કારક હોય છે. તમે ખૂબ જ ભાવુક છો. તમારો સ્વભાવ શંકાળુ પણ હોય છે. તમારી નબળાઈ છે કે તમે બીજાના દર્દથી પરેશાન થઈ જાવ છો.  તમે માનસિક રૂપે તો સ્વસ્થ છો પણ શારીરિક રૂપે કમજોર છો. ચંદ્ર ગ્રહ સ્ત્રીનો ગ્રહ માનવામાં આવે છે. તેથી તમે એકદમ કોમળ સ્વભાવના છો. તમારામાં બિલકુલ અભિમાન નથી. ચન્દ્ર સમાન તમારા સ્વભાવમાં પણ ઉતાર-ચઢાવ જોવા મળે છે. જો તમે ઉતાવળ ત્યજી દો તો તમારુ જીવન સફળ થાય છે. 
 
શુભ તારીખ  : 2, 11,  20,  29   
 
શુભ અંક  : 2, 11,  20,  29,  56,  65,  92  
  
શુભ વર્ષ : 2027,  2029,  2036
 
ઈષ્ટદેવ  : ભગવાન શિવ, બટુક ભૈરવ 
 
શુભ રંગ : સફેદ-આછો ભૂરો-સિલ્વર ગ્રે 
 
કેવુ રહેશે આ વર્ષ 
 
મૂલાંક 2નો સ્વામી ચંદ્ર છે. અને વર્ષનો સ્વામી  બુધ છે અને આ બંને વચ્ચે શત્રુતા છે. આ વર્ષ ખૂબ સમજદારીથી ચાલવુ પડશે. લેખન સંબંધિત બાબતોમાં સાવધાની રાખજો. જોયા વગર કોઈ કાગળ પર હસ્તાક્ષર ન કરશો.  
કોઈ નવીન કાર્ય યોજનાઓની શરૂઆત કરતા પહેલા મોટેરાની સલાહ લો. વેપાર-વ્યવસાયની સ્થિતિ ઠીક ઠીક રહેશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સાચવીને ચાલવાનો સમય છે. પારિવારિક વિવાદ પરસ્પર મેળાપ દ્વારા ઉકેલો. 
દખલગીરી કરવી યોગ્ય નથી. 
 
મૂલાંક 2ના પ્રભાવવાળા વ્યક્તિ 
 
- હિટલર 
- અમિતાભ બચ્ચન 
- મહાત્મા ગાંધી 
- લાલ બહાદુર શાસ્ત્રી 
- થોમસ અલ્વા એડીસન 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

ગુજરાત ATSની મોટી કાર્યવાહી: ભારતમાં 'ગઝવા-એ-હિન્દ' સ્થાપવાનું ષડયંત્ર નિષ્ફળ, સિદ્ધપુર અને મુંબઈથી બે યુવકો ઝડપાયા

કોંગ્રેસ અધ્યક્ષ ખડગે એ PM મોદીને કહ્યા આતંકવાદી, પછી કરી ચોખવટ

ચૂંટણી પહેલાં આક્ષેપબાજી: હર્ષ સંઘવીએ AAP પર લગાવ્યો રૂપિયા વહેંચવાનો આરોપ, ગીર સોમનાથમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે વાકયુદ્ધ

દાહોદ ફૂડ પોઈઝનિંગ: 1,200માંથી 400 લોકો બીમાર, ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર હોસ્પિટલ પહોંચ્યા

કેદારનાથ મંદિરના દરવાજા કાલે ખુલશે, આ વખતે યાત્રા ઘણી રીતે ખાસ છે.

આગળનો લેખ
Show comments