Webdunia - Bharat's app for daily news and videos

Install App

Mangal Rashi parivartan- આજે મંગળનો સિંહ રાશિમાં પરિવહન, આ રાશિનો થશે ભાગ્યોદય

મંગળવાર, 20 જુલાઈ 2021 (18:40 IST)
નવગ્રહોથી એક મંગળ ગ્રહ આજે સૂર્યદેવની રાશિ સિંહમાં ગોચર કરશે . સિંહ રાશિમાં પહેલાથી જ શુક્ર ગ્રહ વિરાજમાન છે. તેથી સિંહ રાશિમાં શુક્ર અને મંગળ ગ્રહની યુતિનો શુભ સંયોગ બની રહ્યુ છે.  મંગળ સિંહ રાશિમાં 6 સેપ્ટેમ્બર સુધી રહેશે. ત્યારબાદ તે કન્યા રાશિમાં ગોચર કરશે મંગળને સાહસ, બહાદુરી, શક્તિ અને શકિતનું પ્રતીક માનવામાં આવે છે. મંગળની રાશિ પરિવર્તન કેટલીક રાશિઓ માટે ફાયદાકારક સાબિત થશે, જ્યારે કેટલાક રાશિચક્રોને ઉતાર-ચઢાવનો સામનો કરવો પડશે. જાણો કઈ રાશિના જાતકો માટે મંગળ પરિવર્તન કરવાથી સારા દિવસો આવશે-
 
1. વૃષભ- વૃષભ રાશિવાળા માટે મંગજ્ળ ગોચર શુભ રહેશે. આ દરમિયાન તમે નિવેશની યોજના બનાવો છો તો તેમાં સફળતા મળશેૢ માતાની સાથે સંબંધ મધુર થશે. વ્યાપારમાં વૃદ્ધિ માટે કરી ભાગીદારીથી લાભ 
થશે. પરિવારની સાથે સમય સારું વીતશે. મિત્રોની સાથે ક્યાંક બહાર જવાનો પ્લાન બની શકે છે. 
 
2. કર્ક- કર્ક રાશિવાળા માટે મંગળ ગોચર સારા દિવસ લાવતા સાબિત થઈ શકે છે. આ દરમિયાન તમારા સાહસ અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. નોકરીની શોધ કરી રહ્યા લોકોને શુભ સમાચાર મળી શકે ચે. 
ભાઈ-બેનની સાથે સંબંધ મજબૂત થશે. પ્રતિયોગી પરીક્ષાની તૈયારી કરી રહ્યા લોકો માટે સમય શુભ છે. 
 
3. તુલા- તુલા રાશિને નોકરીમાં નવાઅ અવસર મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે સમય અનૂકૂળ રહેશે. ગોચર કાળમાં વગર મેહનત કરી પ્રમોશન મળવાના અવસર બનશે. આ દરમિયાન તમે દરેક સમસ્યાને 
સરળતાથી ઉકેલી શકશો. પરિવારનો પૂર્ણ સહયોગ મળશે. 
 
4. ધનુ- ધનુ રાશિવાળા માટે મંગળનો રાશિ પરિવર્તન શુભ ફળદાયી રહેશે. આ દરમિયાન સખ્ત મેહનતથી સફળતા મેળવશો અને ધન એકત્રમાં સફળ પણ થશો. કર્જથી મુક્તિ મળવાના યોગ બનશે. ધાર્મિક 
સ્થાનની યાત્રા પર જએ શકશો. ભાગ્યનો સાથ મળશે
 
5. કુંભ- મંગળ ગોચાર કુંભ રાશિવાળા માટે ખૂબ સુખદાયી રહેશે. આ દરમિયાન તમે આત્મવિશ્વાસથી ભરેલા રહેશો. તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. લાંબા સમયથી રોકાયેલ કામ પૂરા થશે. 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

ગુજરાત ATSની મોટી કાર્યવાહી: ભારતમાં 'ગઝવા-એ-હિન્દ' સ્થાપવાનું ષડયંત્ર નિષ્ફળ, સિદ્ધપુર અને મુંબઈથી બે યુવકો ઝડપાયા

કોંગ્રેસ અધ્યક્ષ ખડગે એ PM મોદીને કહ્યા આતંકવાદી, પછી કરી ચોખવટ

ચૂંટણી પહેલાં આક્ષેપબાજી: હર્ષ સંઘવીએ AAP પર લગાવ્યો રૂપિયા વહેંચવાનો આરોપ, ગીર સોમનાથમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે વાકયુદ્ધ

દાહોદ ફૂડ પોઈઝનિંગ: 1,200માંથી 400 લોકો બીમાર, ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર હોસ્પિટલ પહોંચ્યા

કેદારનાથ મંદિરના દરવાજા કાલે ખુલશે, આ વખતે યાત્રા ઘણી રીતે ખાસ છે.

આગળનો લેખ
Show comments