Webdunia - Bharat's app for daily news and videos

Install App

સ્ત્રીઓ કયા કારણસર અન્ય પુરૂષો સાથે અનૈતિક સંબંધો બનાવે છે

Updated: બુધવાર, 27 એપ્રિલ 2022 (17:32 IST)
મોટાભાગે જોવામાં આવે છે કે પરણેલે સ્ત્રીઓ અન્ય પુરૂષો સાથે શારીરિક સંબંધો બનાવે કે પછી આ કારણ ક્યાક કોઈ મર્ડર થઈ ગયુ. ભારતીય સમાજ માટે આ પ્રકારની ઘટનાઓ સારા સંકેતો નથી. પણ ક્યારેક તમે એ જાણવાનો પ્રયત્ન કર્યો છે કે છેવટે આવુ કેમ થાય છે. કોઈપણ મહિલા કે પુરૂષ પોતાના જીવનસાથીને દગો કેમ આપે છે ? આ બધા પાછળ અનેક કારણો હોઈ શકે છે. 
 
પશ્ચિમી સભ્યતાઓનો પ્રભાવ - પશ્ચિમી દેશોમાં મોટાભાગના યુવક-યુવતી લગ્ન પહેલા જ સેક્સ આનંદ પ્રાપ્ત કરી ચુક્યા હોય છે. ત્યા સ્ત્રી-પુરૂષ એકને છોડીને બીજાની સાથે લગ્ન કરી લે છે. તેમના વૈવાહિક સંબંધો પણ થોડા દિવસમાં જ તૂટી જાય છે.   ફરક એટલો છે કે એ લોકો આ પ્રકારના અનૈતિક સંબંધોને ઉછાળતા નથી. આ પ્રકારના સંબંધોનો ભારત જેવા દેશોમાં આવવુ આપમેળે જ સ્ત્રીને બીજા પુરૂષ પાસે જવા માટે ઉત્સાહિત કરે છે. 
 
પૈસાની લલક અને ઈચ્છા - પૈસાની લલક અને ઈચ્છામાં પણ મહિલાઓ કોઈ શ્રીમંત વ્યક્તિ સાથે સંબંધ બનાવવા માટે તૈયાર થઈ જાય છે. પતિ દ્વારા તેમની ઈચ્છાઓ પૂરી ન કરવી ઓછી આવકને કારણે એશોઆરામની જીંદગી ન આપી શકવાને બદલે મહિલાઓ બહાર કોઈ અન્ય પુરૂષ સાથે સંબંધ બનાવવા માટે પણ રાજી થઈ જાય છે. 
 
સમાન વયમાં લગ્ન ન થવુ - કોઈપણ યુવતીના લગ્ન સમાન વયના યુવક સાથે ન કરવા એક ખૂબ મોટી સમસ્યા છે. યુવતીના લગ્ન ભલે મોટી વયના યુવક સાથે થાય કે નાની વયના યુવક સાથે એ બંને સ્થિતિમાં યુવતી જ પરેશાન થાય છે.  અયોગ્ય લગ્નને કારણે પુરૂષને સેક્સથી સંતુષ્ટિ મળી જાય છે પણ સ્ત્રીને સેક્સથી સંતુષ્ટિ થતી નથી. 
 
એકલતા - અનેકવાર પતિ સાથે ન હોવાને કારણે મહિલા એકલતા અનુભવે છે. અનેકવાર પાર્ટનર કામ માટે દેશમાંથી બહાર જાય છે. પાર્ટનરની કમીને દૂર કરવા માટે તે બહાર સહારો શોધી લે છે. 
 
પરસ્પર ન બનવુ - દરેક પતિ-પત્ની વચ્ચે લડાઈ થાય છે. પણ જરૂર કરતા વધુ લડાઈ સંબંધોને ખરાબ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જો બંનેનું પરસ્પર બિલકુલ નથી બનતુ તો બંને સંબંધો બનાવવામાં પણ કતરાશે. આ પરિસ્થિતિમાં મહિલાઓ બહાર સંબંધો બનાવવા માંગશે. અનેકવાર તેઓ આવુ કરી પણ લે છે. 
 
સેક્સમાં અસંતુષ્ટિ - અનેકવાર મહિલાઓ પોતાના પતિ સાથે યૌન સંબંધોથી સંતુષ્ટ થતી નથી. આ વાતને તેઓ સાર્વજનિક રીતે પત્નીને બોલી શકતી નથી. આ કારણે પણ તે બહારની તરફ ભાગે છે. 

વધુ જુઓ..

Apple નો પહેલો ફોલ્ડેબલ iPhone લોન્ચ, બુક સ્ટાઈલ સાથે ડબલ કૈમરાવાળો, જાણો શું છે વિશેષ

ગાંઘીનગરમાં નિર્માણાધીન બિલ્ડીંગમાં દુર્ઘટના,કન્સ્ટ્રક્શન સાઈટ પર ક્રેન પડતા 10થી 15 જેટલા શ્રમિકો દબાયા

કેન્દ્રીય મંત્રી આઠવલેએ ગરબામાં મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની VHPની માંગનો વિરોધ કર્યો અને તેનું કારણ સમજાવ્યું.

દારૂ પીધેલા પુરુષોને ખુલ્લામાં પેશાબ કરતા રોકવા બદલ એક વેપારીને માર મારીને હત્યા કરવામાં આવી.

ઓડિશાના જંગલમાં પાંચ વિદેશી ઓરંગુટાન મળી આવ્યા: વન વિભાગે તેમને બચાવ્યા. આ જીવો ભારતમાં કેવી રીતે પહોંચ્યા?

વધુ જુઓ..

પિતૃદોષથી મુક્તિ મેળવવા માંગો છો ? તો શ્રાવણી અમાવસ્યા પર આ 7 સ્ટેપ્સમાં કરો પિતરોનું તર્પણ

Ganesh Chaturthi 2026- ભગવાન ગણેશની પૂજા માટે પૂજા સામગ્રીની યાદી

Pithori Amavasya 2026 Date: 9 કે 10 સપ્ટેમ્બર ક્યારે છે પિઠોરી અમાવસ્યા ? નોંઘી લો સ્નાન દાન અને તર્પણનુ શુભ મુહૂર્ત

Pithori Amavasya 2026 : જાણો પિઠોરી અમાવસ્યાની વ્રતકથા, પૂજા વિધિ અને મહત્વ

Ganeshay Dheemahi - એકદંતાય વક્રતુંડાય ગૌરીતનયાય ધીમહિ

આગળનો લેખ