Webdunia - Bharat's app for daily news and videos

Install App

મધર્સ ડે સ્પેશ્યલ - આવો કરીએ એક દિવસ મમ્મીને નામ-જાણો શું કરવું છે

શુક્રવાર, 1 મે 2020 (16:05 IST)
મે મહિનાના બીજા રવિવારે 'મધર્સ ડે' ઉજવવામાં આવે છે. આ વખતે 12 મે ના રોજ મધર્સ ડે આવશે. આમ તો આપણે માં માટે એક દિવસ માટે કંઈક કરીએ એનાથી કશુ નથી થતુ. પરંતુ જેમ વર્ષમાં એક જ દિવસ જન્મદિવસ આવે છે અને આપણને એ દિવસે શુભેચ્છાઓ મળે તો કેટલુ સારુ લાગે છે, તો પ્રયત્ન કરો કે 'મધર્સ ડે' પર માં માટે કંઈક કરશો તો મમ્મીને કેટલો આનંદ થશે. બહુ નાના-નાના કામ છે જેને કરવાથી માંને ખૂબ સારુ લાગશે. જોઈએ તો ઘરના અન્ય સભ્યો કે પપ્પાની મદદ લો. આવો જોઈએ કે એવા કયા કામ છે જેને કરવાથી માં ને આ વાતનુ દિવસ પર સારુ લાગે. 
- સવારે જો પાણી આવવાનુ હોય તો મમ્મીને પાણી ભરવામાં મદદ કરો. 
- જમવાનુ બનાવવામાં માંની મદદ કરો, જેટલુ બની શકે એટલી. 
- ઘરમાં કચરા-પોતુ કરવાની જવાબદારી આજના દિવસે તમારી પર લઈ લો. 
- તમારા મિત્રોની સાથે મળીને મમ્મીને ફૂલ ભેટ આપો, અને મિત્રોની ઘરે જઈને તેમની મમ્મીને ફૂલ ભેટ કરો. 
- આજે પપ્પાની સાથે માંની મનપસંદની કોઈ વસ્તુ બજારથી લઈને તેમને આપો. 
- સાંજનુ જમણવાર મમ્મીની પસંદગીનુ બનાવો 
- જૂનો આલબમ કાઢીને મમ્મી સાથે થોડીવાર બેસો
- સાંજે મમ્મીની પસંદગીની કોઈ ફિલ્મ બધા સાથે મળીને જુઓ. 
- બની શકે સાંજે તેમને ક્યાંક ફરવા લઈ જાવ 
- મમ્મીની પસંદગીના ગીતો ભલે તમને ન ગમતા હોય તો એક દિવસ તેની સીડી વગાડો. 
- મમ્મીની કોઈ બહેનપણીને ફોન કરો અને તેમની વાત તમારી નાની (મમ્મીની મમ્મી) સાથે કરાવો. 
 
મમ્મી આખો વર્ષ તમારી ખુશીનો ખ્યાલ રાખે છે. આ એક દિવસ તમે તેમને ખુશ કરીને જુ. તમને જરૂર મમ્મી કરતા વધુ ખુશી મળશે. આ સિવાય તમારા મનથી કંઈક કરી શકો તો વધુ સારું. ખુશીનો આ બૂમરેંગ ચલાવી જુઓ તો ખરા.. તો પછી હેપી મધર્સ ડે ટુ ઓલ મોમ્સ... મમ્મા... માં... બા... આઈ.... અમ્મી... 

વધુ જુઓ..

ઈરાન પર અમેરિકાના બે દિવસીય હુમલામાં 14 ના મોત, 78 ઘાયલ

આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો, ચાંદી 2 લાખ રૂપિયા અને સોનું 50,000 રૂપિયા સસ્તું થયું

Jagannath Rath Yatra- નેત્રોત્સવ વિધિ એટલે શુ

Jagannath Rath name - જગન્નાથજીના રથનું નામ જણાવો.

ડિજિટલ ક્ષેત્રે ગુજરાતની મોટી છલાંગ: CM ભૂપેન્દ્ર પટેલે લોન્ચ કરી નવી 'ડેટા સેન્ટર પોલિસી 2026-29'

વધુ જુઓ..

Jagannath Rath Yatra- નેત્રોત્સવ વિધિ એટલે શુ

Jagannath Rath Yatra 2026: રથયાત્રાથી 15 દિવસ પહેલા અનસરમાં શા માટે રહે છે ભગવાન જગન્નાથ, જાણો રહસ્ય

Jagannath Rath Yatra 2026: ભગવાન જગન્નાથનુ મહાપ્રસાદ સૌથી પહેલા માતા પાર્વતીને શા માટે ખવડાવવામાં આવે છે

ચાતુર્માસમાં શું કરવું જોઈએ અને શું નહિ ? અહી જાણી લો સાચો નિયમ

કરિયરમાં ગ્રોથ માટે ગુરૂવારે કરો આ સહેલો ઉપાય, ગુરૂ બૃહસ્પતીની કૃપાથી ખુલશે સફળતાના માર્ગ

આગળનો લેખ
Show comments