મંગળવાર, 31 માર્ચ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
નારી સૌદર્ય
માતૃત્વ દિવસ
Written By
કલ્યાણી દેશમુખ|
સંબંધિત સમાચાર
Mother's Day: દિકરીઓની પ્રાઈવેટ વાતો જાણવા માટે શુ શુ કરી છે મા.. આ રહ્યા 5 પુરાવા
Mother's day-મદર્સ ડે પર મોકલો સંદેશ
Happy Mother's Day - 10 ભેટ જે માને આપશે ખુશી
ગુજરાતી નિબંધ - માતૃપ્રેમ .. મા તે મા બીજા બધા વગડાના વા..જનની જોડ સખી નહી જડે રે લોલ !
પીયર એટલે
માં તુજે સલામ
કેટલી કોમળ કેટલી સુખદ અનુભૂતિ છે માઁ
દિલની કેટલી પાસે છે માઁ
નખશિખ સુધી મમતાની એક પ્રતિમા છે માઁ
હાલરડુ ગાઈને સૂવડાવે છે માઁ
વાગે મને તો રડે છે માઁ
એક અવાજમાં દોડીને આવે છે માઁ
બધા કામ કરવા તૈયાર રહે છે માઁ
થાકી ગઈ એવુ કદી બતાવતી નથી માઁ
સવારે જલ્દી ઉઠીને બધાને જગાડે છે માઁ
કોઈને કોઈ વાતનુ મોડું ન થાય તેનુ ધ્યાન રાખે છે માઁ
તબિયત સારી ન હોય તો થોડુ ઉંધી લે છે માઁ
સવારે પાછી કામમાં લાગી જાય છે માઁ
માઁ ની મહિમા કેટલી ન્યારી છે
માઁ તો દુનિયામાં સૌથી વ્હાલી છે
બાળકો માટે જીવે છે, બાળકો માટે સહન કરે છે
બાળક જેવુ પણ હોય, છતાં માઁ તો ફક્ત પ્રેમ જ કરે છે
કશી પણ આશા રાખ્યા વગર બસ આપતી રહે છે માઁ
એક બાળકને ઉછેરવા કેટલા કષ્ટો સહન કરે છે માઁ
અમે તો અમારુ નસીબ સમજીએ છીએ માઁ
જનમ્યા તુ જ કૂખેથી, તને સલામ કરીએ છે માઁ.
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી
ભારતનું અગ્રણી AI-સંચાલિત સ્થાનિક ભાષા ટેકનોલોજી પ્લેટફોર્મ અને ડેઈલીહન્ટ (Dailyhunt), જોશ (Josh), મેગ્ઝટર (Magzter) અને NexVerse.ai ની પેરન્ટ સંસ્થા VerSe ઇનોવેશન (VerSe Innovation) એ આજે તેના બોર્ડમાં સ્વતંત્ર ડિરેક્ટર તરીકે શ્રી પી. આર. રમેશની નિમણૂકની જાહેરાત કરી છે
ગુજરાત સરકારની મોટી જાહેરાત: ખેત તલાવડી યોજના અંતર્ગત જીઓમેમ્બ્રેન ફીટ કરી આપશે સરકાર, જાણો કેવી રીતે કરશો અરજી
રાજ્ય સરકારે ખેડૂતોને સિંચાઈમાં મદદરૂપ થવા માટે ખેત તલાવડીમાં સરકારી ખર્ચે જીઓમેમ્બ્રેન (પ્લાસ્ટિક કવર) ફીટ કરી આપવાની જાહેરાત કરી છે.
CSK ની હારનો કોણ છે સૌથી મોટો વિલન ? શૂન્ય પર આઉટ થઈને DRS પણ કર્યો બરબાદ
સીએસકે ને આઈપીએલ 2026 ના રોજ પોતાની પહેલી મેચમાં રાજસ્થાન રૉયલ્સના વિરુદ્ધ હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર માટે આખી ટીમ જવાબદાર છે. પણ એક ખેલાડીએ ટીમને વધુ નુકશાન કરાવ્યુ છે.
શોર્ટ સર્કિટ અને ઘરમાં 10 ટન સાડીના જથ્થાએ લીધો 5 નો ભોગ: સુરતના લિંબાયતમાં ગૂંગળામણથી માસૂમ બાળક અને 4 મહિલાઓના મોત
સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી મીઠી ખાડી પાસે આજે એક અત્યંત કરૂણ ઘટના સામે આવી છે. અહીં એક રહેણાંક મકાનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી
બિહારના નાલંદામાં મોટી દુર્ઘટના, શીતલા મંદિરમાં મચી ભગદડમાં 8 લોકોના મોત, 8 ઘાયલ
Sheetla Mata Mandir Stampede News: બિહારના નાલંદા સ્થિત શીતલા મંદિરમાં ભગદડ મચી છે. આ ઘટનામાં 8 લોકોના મોત થયા ગયા છે અને અનેક લોકો ઘાયલ છે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ધર્મ
Hanuman Jayanti 2026 Date: હનુમાન જયંતિ ક્યારે છે, 1 કે 2 એપ્રિલ? તારીખને લઈને મૂંઝવણ કરો દૂર, જાણી લો સાચી તારીખ અને શુભ મુહૂર્ત
Hanuman Jayanti 2026: દર વર્ષે હનુમાન જયંતિ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. તો ચાલો જાણીએ કે આ વર્ષે હનુમાન જયંતિ ક્યારે ઉજવવામાં આવશે.
Aaj nu panchang -આજનુ પંચાગ - 31 માર્ચ
આજનુ પંચાગ - 31 માર્ચ સૂર્યોદય - 06:23 સૂર્યાસ્ત - 06:41 માર્ચ 31, 2026 મંગળવાર
Mahavir Jayanti Wishes & Quotes 2026: ચાલો મળીને અહિંસા અને સત્યના રસ્તે આગળ વધીએ, તેમના સિદ્ધાંતોને જીવનમાં ભરીએ
Mahavir Jayanti Wishes & Quotes in Gujarati : મહાવીર જયંતિ એ જૈન ધર્મનો સૌથી મોટો તહેવાર છે. આ દિવસે દરેક વ્યક્તિ ભગવાન મહાવીરના શબ્દો અને તેમના દ્વારા વ્યક્ત કરાયેલા વિચારો વિશે વિચારે છે
કષ્ટભંજન હનુમાન મંદિર : જાણો સાળંગપુર હનુમાનજી મંદિરનો અનોખો ઇતિહાસ અને મહિમા
ગુજરાતના બોટાદ જિલ્લામાં આવેલું સાળંગપુર કષ્ટભંજન હનુમાન મંદિર લાખો ભક્તોની અતૂટ શ્રદ્ધાનું કેન્દ્ર છે, જેની સ્થાપના વિક્રમ સંવત 1905માં સ્વામિનારાયણ સંપ્રદાયના સંત સદગુરુ ગોપાળાનંદ સ્વામી દ્વારા કરવામાં આવી હતી.
Garbh sanskar- ગર્ભ સંસ્કાર એટલે શું
ગર્ભ સંસ્કાર એટલે શું ગર્ભ સંસ્કાર શું છે? ગર્ભ સંસ્કાર એક પ્રાચીન આયુર્વેદિક પ્રથા છે જે ગર્ભાવસ્થા દરમિયાન બાળકના સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. "ગર્ભ સંસ્કાર" શબ્દ સંસ્કૃતમાંથી આવ્યો છે,