Webdunia - Bharat's app for daily news and videos

Install App

હેલ્દી અને ચટપટો ખાવાનો મન છે તો માત્ર 15 મિનિટમાં બનાવો Baked Egg

બુધવાર, 2 જૂન 2021 (15:24 IST)
લોકો હમેશા નાશ્તામાં ઈંડા ખાવાનુ પસંદ કરે છે . તેમાં વિટામિન એ,  બી 12 કેલ્શિયમ, પ્રોટીન, આયરલ વેગેરે યોગ્ય તત્વ અને એંટી ઑક્સીડેંટસ ગુણ હોય છે. તેનો સેવન કરવાથી શરીરની ઈમ્યુનિટી તીવ્ર હોવાની સાથે હાડકાઓમાં મજબૂતી આવે છે. આમ તો લોકો ઈંડાથી જુદી-જુદી ડિશેજ બનાવીને ખાવુ પસંદ કરે છે. પણ આજે અમે તમારા માટે ખાસ 15 મિનિટમાં તૈયાર થતી બેક્ડ એગની રેસીપી લઈને આવ્યા છે તો ચાલો જાણીએ તેને બનાવવાની રીત- 
 
સામગ્રી 
ઈંડા- 4 
ડુંગળી 2 સમારેલા 
ટમેટા -2 સમારેલા 
કાળી મરી પાઉડર- 1/2 નાની ચમચી 
શિમલા મરચાં - 1 સમારેલી 
લીલાં મરચાં - 1 સમારેલી 
તેલ જરૂર પ્રમાણે 
મીઠુ સ્વાદ પ્રમાણે 
 
વિધિ 
 
- એક બાઉલમાં ઈંડા ફેંટી લો. 
- હવે તેમાં તેલ મૂકી બધી સામગ્રી મિક્સ કરો. 
- માઈક્રોવેવ સેફ કપ કે વાસણને તેલથી ગ્રીસ કરો. 
- હવે તૈયાર મિશ્રણને વાસણમાં નાખી માઈક્રોવેવમાં 10 મિનિટ સુધી બેક કરો. 
- નક્કી સમય પછી ઈંડા ટૂથ પિકથી ચેક કરો. 
- જો આ ઠીકથી નથી રાંધ્યુ તો તેને થોડીવાર વધુ રાંધી લો. 
- તૈયાર બેક્ડ એફને લીલા કોથમીરથે ગાર્નિશ કરીને ગર્માગરમ ખાવાના મજા લો. 

વધુ જુઓ..

હાર્દિક પંડ્યાનુ મોટુ પગલુ, મુંબઈ છોડી કાયમ માટે બેંગલુરૂ થયો શિફ્ટ, કારણ જાણીને ચોંકી જશો

આગામી બે થી ત્રણ દિવસમાં દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્ય પ્રદેશમાં ચોમાસુ પહોંચશે, જેના કારણે ભારે વરસાદ પડશે

જર્મની પછી, નેધરલેન્ડ્સ પણ FIFA વર્લ્ડ કપ 2026 માંથી બહાર થઈ ગયું, મોરોક્કોની આશાઓ પર પાણી ફરી વળ્યું.

LPG થી લઈને Aadhaar સુધી, 1 જુલાઈથી બદલાય જશે 6 જરૂરી નિયમ, જાણો તમારા ખિસ્સા અને રોજબરોજની જીંદગી પર શુ પડશે અસર

મુંબઈમાં દુ:ખદ અકસ્માત: સ્કૂલ બસ પર અચાનક ઝાડ પડ્યું, એક વિદ્યાર્થીનું દુઃખદ મોત, ચાર ઘાયલ

વધુ જુઓ..

દેવ સ્નાન બાદ બીમાર થયા ભગવાન જગન્નાથ, આટલા દિવસો સુધી મંદિરનાં કપાટ રહેશે બંઘ, જાણો ક્યારે થશે મહાપ્રભુના દર્શન ?

Aaj Nu Panchang- આજનુ પંચાગ -30 જૂન 2026

ભગવાન જગન્નાથની દેવ સ્નાન યાત્રા: 108 ઘડામાંથી પવિત્ર જળથી ભવ્ય અભિષેક, અને હાથીના વેશમાં દર્શન

20+ Vat Savitri Vrat 2026 Wishes: વટ સાવિત્રી વ્રતની શુભકામનાઓ મોકલીને આ દિવસને બનાવો સ્પેશ્યલ

Purnima June 2026: આજે પરિણીત મહિલાઓ અખંડ સૌભાગ્ય માટે કરશે વટ ​​સાવિત્રી પૂર્ણિમાનું વ્રતજાણો શુભ મુહૂર્ત, મહત્વ અને વ્રત કથા

આગળનો લેખ
Show comments