Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઈંડા પનીર ભુરજી

રવિવાર, 5 નવેમ્બર 2017 (16:44 IST)
સ્વાદ- કહેવું છે કે નાસ્તો એવું હોવું જોઈએ જે દિવસ ભર અમને એનર્જી આપી શકે. આજે અમે તમને એનર્જીથી ભરપૂર ઈંડા પનીર ભુરજી રેસીપી જણાવી રહ્યા છે. જેને તને સવારના નાશ્તામાં ટ્રાઈ કરી શકો છો. આ ડિશ ખાવામાં તો  ટેસ્ટી છે સાથે જ પ્રોટીનથી પણ ભરપૂર છે. 
 
સામગ્રી- 
* 1 ટેબલ સ્પૂન તેલ 
- 2 ટેબલ સ્પૂન લસણ 
- 70 ગ્રામ ડુંગળી
- 1 ટેબલ સ્પૂન લીલા મરચાં 
- 130 ગ્રામ પનીર 
- 2 ઈંડા 
- 1 ટી સ્પૂન કાળી મરી 
- 1 ટેબલ સ્પૂન મીઠું 
- 1 ટેબલ સ્પૂન કોથમીર 
વિધિ- 1 પેનમાં તેલ નાખી ગર્મ કરો. તેમાં લસણ અને ડુંગળી નાખી શેકો. 
2. હવે તેમાં લીલા મરચા નાખી હલાવો. 
3. પનીર નાખી મિક્સ કરો. 
4. પછી તેમાં 2 ઈંડા ફોડીને નાખો અને 10 સેકંડ પછી તેને સતત હલાવતા રહો. 
5. કાળી મરી અને મીઠું નાખી સારી રીતે મિક્સ કરો. 
6. કોથમીર નાખી સર્વ કરો. 
 

વધુ જુઓ..

Samsung Layoff: સેમસંગે તેના કર્મચારીઓને મોટો ફટકો આપ્યો છે! સેંકડો કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. કંપનીએ આ કડક નિર્ણય કેમ લીધો તે જાણો.

મોરબીમાં SOGનો મોટો સપાટો: નવલખી રોડ પરથી લાખોની કિંમતના મેફેડ્રોન ડ્રગ્સ સાથે મકાન માલિક ઝબ્બે

સોનમ વાંગચુકે હોસ્પિટલને લખ્યું- ‘મને રજા આપો, સંસદ કૂચમાં જવુ છે’; 28 જુલાઈથી ભૂખ હડતાળનો એલાન

અમદાવાદ-સુરતમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ઉગ્ર વિરોધ: પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ, મહિલા દેખાવકારોની અટકાયત

LIVE: CJP ના સંસદ માર્ચમાં RPF નો લાઠીચાર્જ, સેંટ્રલ દિલ્હીના કેટલાક સ્થાન પર ઈંટરનેટ બંધ, દિલ્હી મેટ્રોના 5 સ્ટેશન બંધ

વધુ જુઓ..

સોમવારે બની રહ્યા છે શુભ સંયોગ, આ દિવસે જરૂર કરો આ અચૂક ઉપાય, દૂર થશે પરેશાની

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 20 જુલાઈ, 2026

ગૌરી વ્રત / જયા પાર્વતી વ્રત 2026 માં ક્યારે છે ? જાણો શુભ મૂહુર્ત, પૂજા વિધિ અને મહત્વ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 19, 2026

શનિવારે કરશો આ ઉપાય તો થશે પ્રમોશન, ખરાબ નજરથી મળશે મુક્તિ

આગળનો લેખ
Show comments