Webdunia - Bharat's app for daily news and videos

Install App

શુકન - અપશુકન - જ્યા દેખાય કાગડા, ત્યાં આવી શકે છે કોઈ મુશ્કેલી ?

શુક્રવાર, 15 ડિસેમ્બર 2017 (17:08 IST)
હિંદૂ ધર્મમાં શુકન -અપશકુનની માન્યતાઓ છે. જ્યોતિષ મુજબ, આ માન્યતા આપણી આસ-પાસ રહેતા પશુ-પંક્ષીઓ સાથે પણ સંકળાયેલી છે. કાગડાઓ સાથે સંકળાયેલી શુકન -અપશુકનની ઘણી માન્યતાઓ આપણા સમાજમાં છે. શકુન શાસ્ત્ર મુજબ કાગડાના કેટલાક ઈશારા આપણા માટે શુભ હોય છે તો  કેટલાક અશુભ પણ હોય છે. . આથી જો તમને  ક્યારે કાગડા દેકખાય કે એનો આવાજ સંભળાય તો એને ઈગ્નોર ન કરવું જોઈએ. 
 

જો ઘણા બધા કાગડાઓ કોઈ નગર કે ગામમાં એકત્ર થઈને અવાજ  કરે , તો ત્યાં ભારે વિપત્તિ આવવાના યોગ બને છે. કોઈના ઘર પર કાગડાઓના ઝુંડ આવીને બૂમા-બૂમ કરે તો ભવન માલિક પર કોઈ સંકટ એક સાથે આવી શકે છે. 
 

જો કોઈ સ્ત્રીના માથા અચાનક કાગડા આવી ને બેસી જાય , તો એમના પતિને ગંભીર સંકટનો સામનો કરવું પડી શકે છે. 
 

યાત્રા પર જતા માણસની સામે અચાનક કાગડો આવીને કાંવ-કાંવ કરે અને હાલી જાય તો એ કામ પૂરા થવાની સૂચના આપે છે. 
 

જો કાગડા ઉપર મોઢું કરીને અને પંખ ને ફડફડાવીને અને કર્કશ સ્વરમાં આવાજ કરે છે તો એ મૃત્યુની સૂચના આપે છે. 
 

ઉડતો કાગડો કોઈના માથા પર બીટ કરી નાખે તો એ માણસને રોગ કે બ ઈજી મુશ્કેલીનો સામનો કરવું પડી શકે છે. 

ઉડતો કાગડો કોઈના માથા પર હાડકાના ટુકડા પાડી નાખે, તો એ માણસ પર ભારે સંકટ આવી શકે છે. 
 

જો કાગડો પાણીથી ભરેલા વાસણ પર બેસેલો જોવાય તો ધન-ધાન્યની વૃદ્ધિના યોગ બની શકે છે. 

કાગડો મોઢામાં રોટલી કે માંસનું ટુકડો લાવતું જોવાય , તો મનની દરેક ઈચ્છા પૂરી થઈ શકે છે. 

જો કોઈના ઉપર કાગડો આવીને બેસી જાય તો , એને ધન અને સમ્માનની હાનિ થઈ શકે છે. 

ઝાડ પર બેસેલો કાગડો જો શાંત સ્વરમાં બોલે છે , તો સ્ત્રીથી સંબંધિત સુખ મળવાના યોગ બને છે. 
જો કાગડો ફડફડાવીને ઉગ્ર સ્વરમાં બોલે છે તો આ અશુભ સંકેત છે. 
 

વધુ જુઓ..

ચોમાસા સ્પેશિયલ કરકરા ભજીયા રેસીપી

સવારે નાસ્તામાં બનાવો મસાલેદાર ઓટ્સ ઉપમા, ખાવામાં સ્વાદિષ્ટ, વજન ઘટાડવામાં અસરકારક

હાઈ યૂરિક એસિડના દર્દીએ કઈ દાળ ખાવી જોઈએ અને કઈ દાળ ખાવાથી બચવું જોઈએ ?

ચાણક્ય નીતિ અનુસાર જીવનસાથી પસંદ કરતા પહેલા 4 બાબતોનું રાખો ધ્યાન, નહિ તો પાછળથી પછતાશો

કાઠિયાવાડી ગાંઠિયાનું શાક

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જૂન 27, 20226

શુક્રવારે આ રંગના કપડાં પહેરવાથી દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળશે અને શુક્ર મજબૂત થશે.

ચાણક્ય નીતિ અનુસાર જીવનસાથી પસંદ કરતા પહેલા 4 બાબતોનું રાખો ધ્યાન, નહિ તો પાછળથી પછતાશો

શુક્રવારના દિવસે ચંપક દ્વાદશી અને સિદ્ધ યોગ, સુખ સૌભાગ્યની થશે પ્રાપ્તિ જો કરશો આ ઉપાય

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 26 જૂન 2026

આગળનો લેખ
Show comments