Webdunia - Bharat's app for daily news and videos

Install App

જો તમે પણ કરો છો આ કામ તો જલ્દી જ થઈ જશો ગરીબ

Updated: ગુરુવાર, 1 નવેમ્બર 2018 (10:55 IST)
જ્યોતિષશાસ્ત્ર માને છે કે કોઈ માણસ પરમ્પરાનો ઉલ્લંઘન કરે છે એ ક્યારે પણ સુખી નહી રહી શકતું. આજે અમે આ વિષયમાં કેટલીક મહત્વપૂર્ણ વાત જણાવી રહ્યા છે. જો તમે પણ કરો આ કામ તો જલ્દી ગરીબ થઈ જશો. 
1. તુલસીને અડવું 
રાત્રેના સમયે તુલસીને અડવું નહી જોઈએ. કારણકે સૂર્યાસ્ત પછી તુલસી આરામ કરે છે. જો તે સમયે તુલસીને અડીએ તો પાપ લાગે છે અને તે માણસને ધનની ઉણપ થવા લાગે છે. 
 
2. શેવિંગ કરવું 
રાત્રેના સમયે ગુરૂવાર અને શનિવારે શેવિંગ નહી કરવી જોઈએ. આવું કરવાથી ધન તો તમારી પાસે આવતું 
 
3. સાંજે ઝાડૂ લગાવવી 
શાસ્ત્રો મુજબ સાંજના સમયે ઝાડૂ લગાવવાથી લક્ષ્મીનો અપમાન હોય છે. તેથી તેના ઘરમાં લક્ષ્મી વાસ નથી કરે છે. 

વધુ જુઓ..

રેસ્ટોરન્ટ જેવી ટેસ્ટી ગોબી મસાલાની સબ્જી બનાવો, જાણો સરળ ગુજરાતી રેસીપી

જીવનમાં રમતગમતનું મહત્વ નિબંધ

રક્ષાબંધન નિબંધ

સવારે નાસ્તામાં બનાવો પ્રોટીનથી ભરપૂર કાળા ચણાની ચાટ, મિનિટોમાં તૈયાર થઈ જશે, જાણો સરળ રેસીપી

Health Tips : સ્વાસ્થ્ય માટે શુ ફાયદાકારી Tea or Coffee ?

વધુ જુઓ..

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

ગુરૂ પૂર્ણિમા પર કરી લો સહેલો ઉપાય, કર્જથી મળશે મુક્તિ, ધન લાભ અને વેપારમાં પ્રગતિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -29 જુલાઈ 2026

ગુજરાતી જોક્સ -ગુરુને શું ભેટ

ગુજરાતી જોક્સ - ગુરુ પૂર્ણિમાની તમને હાર્દિક શુભેચ્છાઓ

આગળનો લેખ
Show comments