Webdunia - Bharat's app for daily news and videos

Install App

યોગિની એકાદશી વ્રત આ વિધિથી કરો પૂજન તો મળશે લાભ

બુધવાર, 17 જૂન 2020 (10:10 IST)
આષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશીને યોગિની એકાદશીના નામથી પ્રસિદ્ધ છે. પદમપુરાણ મુજબ ભગવાનને એકાદશી તિથિ ખૂબ પ્રિય છે. તેહી જે લોકો કોઈ પણ એકાદશીનો વ્રત કરે છે અને તેમની સામર્થ્ય મુજબ દાન-પુણ્ય કરે છે તે ઘણા સાંસારિક સુખને ભોગતા અંતમાં પ્રભુને પ્રાપ્ત હોય છે. 
 
કેવી રીતે કરીએ વ્રત અને પૂજન 
એકાદશીથી કે દિવસ પહેલા સાચા ભાવથી એકાદશી વ્રતનો સંકલ્પ કરીને આવતા સવારે સ્નાન વગેરે ક્રિયાઓથી નિવૃત થઈ ભગવાન વિષ્ણુ નારાયણ અને ભગવાન શ્રી લક્ષ્મી નારાયણજીના રૂપમાં પૂજન કરવું જોઈએ. વ્રતમાં માત્ર ફળાહાર કરવાનું વિધાન છે. રાત્રે મંદિરમાં 

વધુ જુઓ..

Birthday Wishes For Boss- જન્મદિવસની શુભેચ્છાઓ બોસ માટે

રસગુલ્લા રેસીપી - ઘરે જ બનાવો નરમ અને સ્પોન્જી રસગુલ્લા

નાસ્તામાં બનાવો સુપર ટેસ્ટી ફ્રેન્ચ ટોસ્ટ, અહીં નોંધો સરળ રેસીપી

શું બ્રેડ ખાવાથી કે ગેસ પર સેકેલી રોટલી ખાવાથી કેન્સર થવાનું સંકટ વધે છે ? જાણો શું કહે છે એક્સપર્ટ

આજની ખાસ રેસીપી: પાલકની ચટણી

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 જુલાઈ 2026

શું તમે પણ દિવાની જ્યોતમાં જોઈ છે આ આકૃતિઓ ? આવનારા સમયનો આપે છે સંકેત, જાણો શું કહે છે માન્યતાઓ

Jagannath Rathyatra 2026 Wishes & Quotes - જગન્નાથ રથયાત્રાની શુભેચ્છા

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 16, 20226

અષાઢી બીજ કચ્છીઓના નવા વર્ષ તરીકેની ઉજવણી કેવી રીતે શરૂ થઈ ? જાણો તેનુ મહત્વ

આગળનો લેખ
Show comments