Webdunia - Bharat's app for daily news and videos

Install App

યોગિની એકાદશી વ્રત આ વિધિથી કરો પૂજન તો મળશે લાભ

Updated: બુધવાર, 17 જૂન 2020 (10:34 IST)
આષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશીને યોગિની એકાદશીના નામથી પ્રસિદ્ધ છે. પદમપુરાણ મુજબ ભગવાનને એકાદશી તિથિ ખૂબ પ્રિય છે. તેહી જે લોકો કોઈ પણ એકાદશીનો વ્રત કરે છે અને તેમની સામર્થ્ય મુજબ દાન-પુણ્ય કરે છે તે ઘણા સાંસારિક સુખને ભોગતા અંતમાં પ્રભુને પ્રાપ્ત હોય છે. 
 
કેવી રીતે કરીએ વ્રત અને પૂજન 
એકાદશીથી કે દિવસ પહેલા સાચા ભાવથી એકાદશી વ્રતનો સંકલ્પ કરીને આવતા સવારે સ્નાન વગેરે ક્રિયાઓથી નિવૃત થઈ ભગવાન વિષ્ણુ નારાયણ અને ભગવાન શ્રી લક્ષ્મી નારાયણજીના રૂપમાં પૂજન કરવું જોઈએ. વ્રતમાં માત્ર ફળાહાર કરવાનું વિધાન છે. રાત્રે મંદિરમાં 

વધુ જુઓ..

સવારે ખાલી પેટ ખજૂર ખાવાથી શું ફાયદો થાય છે, ડોકટરે જણાવ્યા તેના કમાલનાં ફાયદા

શીતળા સાતમ સ્પેશિયલ પારંપરિક વાનગી- કુલેર બનાવવાની રીત

જન્માષ્ટમી ડેકોરેશનના સરળ અને સુંદર આઇડિયા

જન્માષ્ટમી પર ઘરે બનાવો મથુરા પેડા, તેનો સ્વાદ એવો છે કે તમે તેને અસલી કરતા ઓછો નહીં માનો.

Janmashtami 2026- જન્માષ્ટમી પર ઘરે બનાવો ધાણાની પંજરી, જાણો સરળ અને ઝડપી રેસીપી

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 3 સપ્ટેમ્બર 2026

Shitala Satam Vrat Katha- શીતળા સાતમ ની વાર્તા

આજે મોટી શીતળા સાતમ 2026, જાણો શુભ મુહૂર્ત અને પૂજા વિધિ અને શીતળા સાતમની વ્રત કથા

Happy Sheetla Satam Wishes in Gujarati - શીતળા સાતમની હાર્દિક શુભકામનાઓ

શીતળા સાતમ પૂજાની સામગ્રી

આગળનો લેખ
Show comments