Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગરૂડ પુરાણની આ એક વાત ધ્યાનમાં નહી રાખો તો ધન અને સૌભાગ્ય થઈ જશે બરબાદ

સોમવાર, 11 જૂન 2018 (08:43 IST)
ગરૂડ પુરાણના વિશે બધા જાણો છો, આવું નહી ગરૂડ પુરાણમાં માત્ર ડરાવવું કે નરકની વાત છે. કોઈને ત્યાં મૌત થઈ જય છે તો ગરૂડ પુરાણ વંચાય છે પણ જો તમે આમ પણ ગરૂડ પુરાણ વાચીં લેશો તો તમને બહુ લાભ થશે અને જીવન અને  મૌતથી સંકળાયેલી વાતની તમને જાણકારી મળશે. 
 
ગરૂડ પુરાણમાં સ્વર્ગ, નરક, પાપ, પુણ્યના સિવાય પણ ઘણું બધું છે. તેમાં જ્ઞાન, વિજ્ઞાન, નીતિ, નિયમ અને ધર્મની વાતોં છે. ગરૂડ પુરાણમાં એક તરફ જ્યાં મૌતના રાજ છે જે બીજી તરફ જીવનનો રાજ પણ છિપાયેલું છે. 
 
ગરૂડ પુરાણની હજારની વાતોંમાંથી એક વાત આ પણ છે કે જો તમે અમીર, ધનવાન અને સૌભાગ્યશાળી બનવા ઈચ્છો છો તો જરૂરી છે કે તેમે સાફ સુથરો સુંદર અને સુગંધિત કપડા પહેરવું. ગરૂડ પુરાણ મુજબ તે લોકોનો સૌભાગ્ય  નષ્ટ થઈ જાય છે જે ગંદા વસ્ત્ર પહેરે છે. 
 

વધુ જુઓ..

ડુંગળી કાપતી વખતે શું તમારી આંખોમાંથી પણ આંસૂ વહે છે તો અપનાવો કેટલીક હેક્સ, સહેલાઈથી કાપી શકશો, બિલકુલ પણ નહિ થાય પરેશાની

World Malaria Day - મલેરિયા કેટલા દિવસમાં ઠીક થનારી બીમારી છે ?

Instant Ragi Idli Recipe- તમારા નાસ્તાને વધુ ખાસ બનાવો, ફક્ત 15 મિનિટમાં નરમ રાગી ઇડલી બનાવો

Relationship between Father-in-law and Daughter-in-law- સસરા અને પુત્રવધૂ વચ્ચેનો સંબંધ કેવો હોવો જોઈએ? એવો સંબંધ જે આદર અને પ્રેમથી ભરેલો હોય

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

વધુ જુઓ..

Mohini Ekadashi 2026: 27 એપ્રિલના રોજ રાખવામાં આવશે મોહિની એકાદશી વ્રત, જાણો શુભ મુહૂર્ત અને પારણનો સમય

સીતા નવમી - રામદરબારની કરો પૂજા, સૌભાગ્ય અને વૈવાહિક જીવનમાં સુખ-શાંતિની કામનાથી કરવામાં આવે છે આ વ્રત

હનુમાન આરતી

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

શનિ ચાલીસા - Shani Chalisa Gujarati

આગળનો લેખ
Show comments