સંબંધિત સમાચાર
- જયા એકાદશી વ્રત કથા - બધા દાન અને યજ્ઞ કરવાનુ પુણ્ય આપતી અગિયારસ
- Gandhiji - મહાત્મા ગાંધીજી બાળપણમાં અત્યંત શરમાળ હતા અને શાળાથી પણ ભાગી જતા હતા- જાણો 10 ખાસ વાતોં
- અડવાણીથી મોદી અને હવે અમિત શાહની સરદાર સાથે સરખામણી થઈ શકે ખરી?
- Shattila Ekadashi 2020 - ષટતિલા એકાદશી વ્રત કથા, પૂજા વિધિ અને મહત્વ
- Sai Baba- જન્મસ્થળ વિવાદ: શિરડી સાંઈ મંદિર ઘણા ચમત્કારો અને વિવાદો સાથે સંકળાયેલું છે, જાણો બધું
શિવપુરાણની કથા કહેતા અને સાંભળતા પહેલા રહેવું સાવધાન, પુણ્ય નાશ કરે છે આ ભૂલોં
ભગવાન શિવથી સંબંધિત બહુ ઘણા ગ્રંથ છે જેમાં તેમનો જીવન ચરિત્ર, રહેવું, લગ્ન અને પરિવારની વૃદ્ધિ વિશે જણાવ્યું છે પણ શૈવ મતથી સંબંધિત શિવપુરાણ શંકર વિશે વિસ્તાર પૂર્વક વર્ણન કરાયું છે. શિવપુરાણને વાંચવા અને સાંભળવાથી અક્ષય પુણ્યોની પ્રાપ્તિ હોય છે. પણ તેના માટે કેટલાક નિયમોંનો પાલન કરવું
પણ જરૂરી છે ત્યારે જ સંપૂર્ણ ફળ મળશે નહી તો પુણય નાશ કરી નાખે છે અજાણમાં કરેલ ભૂલ.
*કથા સાંભળતા પહેલા વાળ, નખ વગેરે કાપવું. તન શુદ્ધ કરીને સાફ કપડા પહેરવું.
* મનમાં ભગવાન શિવના પ્રત્યે શ્રદ્ધા અને આસ્થા રાખવી. કોઈની પ્રત્યે દ્વ્રેષ ભાવ ન રાખવું.
* બ્રહ્મચર્યને અનુસરતા ઉપવાસ કરો.
* જમીન પર સૂવું.
* કોઈની બુરાઈ કરશો નહીં, નિંદા કરવી નહીં નહી તો પુણ્ય સમાપ્ત થઈ જાય છે.
* સાત્વિક ભોજન કરવું. તામસિક ખોરાકનો ત્યાગ કરવું.
* કોઈ પણ પ્રકારનો નશો કરવું નહીં.
* જ્યારે કથા પૂર્ણ થતાં શિવ પુરાણ અને શિવ પરિવારનો પૂજન કરવું.
* કથા સાંભળતા પહેલા કે પછી દર્દી, વિધવા, અનાથ, ગાય વગેરેના દિલ દુખાવતા વાળા માણસ પાપનો ભાગ બને છે અને તેના સત્કર્મોનો નાસ થઈ જાય
છે.
ये भी पढ़ें