સંબંધિત સમાચાર
- સોમવારની આ વ્રત કથા સાંભળી તમારા વ્રતને સફળ બનાવો
- કેવી રીતે અને કેવું ભણશે ગુજરાત? ધોરણ 12ની સંસ્કૃતની ચોપડીમાં છપાયું શ્રીરામે સીતા માતાનું અપહરણ કર્યું હતું!
- ગુરૂવારનુ વ્રત - 7 ગુરૂવાર સુધી 7 વાર વાંચો આ મંત્ર, દરેક ઈચ્છા થશે પુરી
- ગુજરાતી વાર્તા- રેક્સી નો જનમદિવસ
- મંગળવાર વિશેષ : આ રીતે સુંદરકાંડ પાઠ કરનારાઓ ક્યારેય કંગાલ થતા નથી
મંગળવારનું વ્રત કરો છો, તો જરૂર સાંભળો હનુમાનજીની વ્રતકથા
હનુમાનજીની વ્રતકથા
ઋષિનગરમાં કેશવદત્ત બ્રાહ્મણ એમની પત્ની અંજલી સાથે રહેતા હતા. કેશવદત્તના ઘરમાં ધન -સંપત્તિની કોઈ કમી નહોતી. નગરમાં બધા કેશવદત્તનું સમ્માન કરતા હતા, પણ કેશવદત્તને સંતાન ન હોવાથી તે ખૂબ ચિંતિંત રહેતા હતા.