suvichar

કોઈ મહિલા તમારા માટે રાત્રે સૂતા પહેલા , કરે આ વસ્તુઓ તો બદલી જશે તમારું જીવન

Updated: ગુરુવાર, 28 ડિસેમ્બર 2017 (11:37 IST)
જ્યોતિષમાં મહિલાઓથી સંકળાયેલા જુદા-જુદા ટૉના-ટોટકા જણાવ્યા છે જેને માત્ર મહિલાઓ કરી શકે છે માનવું છે કે આ ટૉટકાને કરવાથી સાક્ષાત લક્ષ્મીનો વાસ હોય છે અને ઘરમાં રહેતા લોકોના દુર્ભાગ્ય સદા-સર્વદા માટે સમાપ્ત થઈ જાય છે. 
વાંચો એવા જ કેટલાક ટોટકા જેને જો મહિલાઓ રાત્રે સૂતા પહેલા કરે તો તેમના ઘરમાં ક્યારે કોઈ કમી નહી થશે અને ઘરના બધા સભ્ય સ્વસ્થ અને શાંત અને સૌભાગ્યશાળી રહેશે. 
 
 
 
 
 
 

1. સૂર્યાસ્ત પછી જો કોઈ બહારનો માણસ તમારાથી દૂધ કે દહીં માંગીએ તો નહી આપવા જોઈએ.આવું કરવાથી તે ઘરની લક્ષ્મી બીજાના ઘરે હાલી જાય છે. 
2. રાત્રે સૂતા પહેલા રસોડાના બધા વાસણ ધોઈને અને રસોડા સાફ કરીને સૂવૂ જોઈએ. એનાથી ઘરમાં વૈભવ , સંપન્નતા અને શાંતિ આવે છે. 
 

3. સૂતા પહેલા ક્યારે વાળ ન ખોલવા જોઈએ. 
4. અઠવાડિયામાં એક વાર રાત્રે સૂતા પહેલા ઘરના બધા રૂમમાં થોડા-થોડા ( આશરે 100 ગ્રામથી 250 ગ્રામ) સુધી રૂમની સાઈજ મુજબ સિંધાલૂણ કે સંચણ એક પેપરમાં મૂકી ફર્શ પર રાખી દો. 
 

વધુ જુઓ..

ગરમ ચા-કોફી પીવાની ટેવ પડી શકે છે ભારે, ૩ ગણો વધી જાય છે એસોફૈગસનો ખતરો

ગણેશોત્સવ સ્પેશિયલ મખાના પાગ બરફી

Ukdiche Modak Recipe - ઉકડીચે મોદક (બાફેલા મોદક) રેસીપી

ચીઝ ગાર્લિક ઓનિયન સેન્ડવિચ રેસીપી

કાશ... પહેલા ખબર હોત, વય ઘટાડવા માટે એક્સપર્ટએ બતાવ્યા 6 ઉપાય, લાંબુ અને સ્વસ્થ જીવનના રહસ્ય

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -16 સપ્ટેમ્બર 2026

Ukdiche Modak Recipe - ઉકડીચે મોદક (બાફેલા મોદક) રેસીપી

Rishi Panchami 2026 Date : ઋષિ પંચમી (સામા પાંચમ) વ્રત ક્યારે છે ? જાણો શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 15 સપ્ટેમ્બર, 2026

Rishi Panchami 2026 - ઋષિ પંચમી વ્રત કેમ ઉજવાય છે, જાણો ઋષિ પંચમી વ્રતમાં શુ ખાવુ અને શુ ન ખાવુ ?

આગળનો લેખ
Show comments