Webdunia - Bharat's app for daily news and videos

Install App

રોજ સવારે ઘરના બારણા પર કરો પાણીનો આ નાનો ઉપાય, ખૂબ પૈસા આવશે

ગુરુવાર, 18 જાન્યુઆરી 2018 (09:20 IST)
રોજ સવારે પાણીથી કર્યું આ ઉપાય એવું ગણાય છે કે સવારે સવારે મહાલક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરવા નિકળે છે. આ સમયે જે ઘરોમાં સાફ સફાઈ અને પવિત્રતાનો પૂરો ધ્યાન રખાય છે ત્યાં મહાલક્ષ્મી નિવાસ કરે છે. 
તાંબાના લોટામાં મુખ્યદ્વાર પર પાણી છાંટવાથી ઘરના આસપાસનો વાતાવરણ પવિત્ર થઈ જાય છે નકારાત્મકતા નષ્ટ થઈ જાય છે. પવિત્ર વાતાવરણ ઘરોમાં સુખ-સમૃદ્ધિ અને ધનનો વાસ હોય છે. આવા ઘરમાં રહેતા લોકોને સ્વાસ્થય સંબંધી લાભ પણ પ્રાપ્ત હોય છે. 
 
અમારા ઘરમાં જે પણ મહિલા સવારે જલ્દી ઉઠતી હોય તેને આ ઉપાય કરવું જોઈએ. 
 
ઉપાય માટે મહિલાને સવારે જલ્દી ઉઠવું છે અને ઘરના મુખ્યદ્વાર પર દરરોજ તાંબાના લોટાથી જળ છાંટવું છે.
 
આ નાનકડો ઉપાય બહુ કારગર છે. જે ઘરોમાં આ ઉપ્યા કરાય છે ત્યાં મહાદેવીની કૃપા પ્રાપ્ત થઈ જાય છે. 
 
તાંબાનો લોટો શા માટે .. 
બધા પ્રકારના પૂજ કાર્યમાં તાંબાના લોટાને ફરજિયાત જણાવ્યા છે. 
 
તાંબાની ધાતુને પવિત્ર ગણાય છે. સાથે જ તાંબાના લોટામાં રાખેલું પાણી પણ ઔષધીય ગુણ વાળો હોય છે. 
 
તેનો પાણી મુખ્યદ્બાર પર છાંટવાથી ઘરના આસ-પાસ રહેનાર સ્વાસ્થયા માટે હાનિકારક ઘણા સૂક્ષ્મ કીટાણુ નષ્ટ થઈ જાય છે. 
 
તાંબાના લોટાથી પાણી પીતા પર ત્વચા સંબંધી રોગોનો નાશ હોય છે. પેટથી સંબંધિત ઘણા રોગ જેવા કબ્જ, ગૈસ વગેરે પણ રાહત મળે છે. 
 

વધુ જુઓ..

કાઠિયાવાડી ગાંઠિયાનું શાક

વરસાદનો અવાજ સાંભળતાની સાથે જ આ રેસીપી બનાવી લો; તે ખૂબ જ ક્રિસ્પી અને ઝડપથી બનશે

કબજીયાતથી છો પરેશાન ? જાણો 5 નેચરલ ડ્રિન્ક્સ જે તમારી સમસ્યા કરશે દૂર

કાઠિયાવાડી કારેલાનું શાક

વરસાદની મોસમ માટે મજેદાર નાસ્તો: મસાલા કોર્ન પકોડા

વધુ જુઓ..

Gayatri Mantra : ગાયત્રી મંત્રનો મહિમા અને મહત્વ

Nirjala Ekadashi Vrat Katha - નિર્જલા એકાદશી વ્રત કથા

Nirjala Ekadashi- વર્ષમાં 24 એકાદશીનું પુણ્ય આપતું એકમાત્ર વ્રત; પૂજાની સૌથી સરળ અને સાચી રીત જાણો

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 25 જૂન 2026

Nirjala Ekadashi 2026: નિર્જલા એકાદશીનું વ્રત કરતા પહેલા જાણી લો નિયમો, તો જ તમને આખા વર્ષની એકાદશીનું મળશે ફળ

આગળનો લેખ
Show comments