suvichar

સામુદ્રિક શાસ્ત્ર- એવા વક્ષસ્થળ વાળી મહિલાઓ હોય છે વિલક્ષણ ગુણ

Updated: શુક્રવાર, 23 નવેમ્બર 2018 (11:50 IST)
સામુદ્રિક શાસ્ત્ર મુજબ માણસના જુદા-જુદા અંગની સરચનાઓના આધારે તેમના સ્વભાવના વિશે ખબર પડે છે. સમુદ્ર શાસ્ત્રમાં મહિલાઓની છાતીની સંરચનાના આધારે 

 
તેમના સ્વભાવના વિશે જણાવ્યું છે. સમુદ્ર શાસ્ત્ર મુજબ મહિલાની છાતીની સંરચનાના આધારે કેટલાક આ રીતે સ્વભાવગત વિશેષતાઓ વિશે જણાવ્યું છે. 
વક્ષસ્થળની બનાવટના આધારે સ્વભાવ 
જે મહિલાઓની છાતી પહોળી હોય છે એ મહિલા સાહસીએ અહંકારી અને ક્રોધી સ્વભાવ વાળી હોય છે. એ પરિવાર પર પોતાનો સિક્કો ચલાવવાના પ્રયાસ કરતી રહે છે. 
 
જે મહિલાઓની છાતી લાલ રંગ કે પછી કાળા રંગની હોય છે, એ મહિલા સુંદર અને વધારે પુત્રોને જન્મ આપનારી હોય છે. એવી મહિલા સાંસારિક છલ પ્રચંપથી દૂર રહેવું જ પસંદ કરે છે. 
જે મહિલાની છાતી પર હળવા વાળ હોય છે, એ મહિલા ઘણા પુરૂષો સાથે સંબંધ રાખનારી હોય છે. એવી મહિલા ઝૂઠ બોલવામાં હોશિયાર હોય છે અને એ સગાઓને દગો આપવાથી પણ ચૂક નહી કરતી. 
 
જે મહિલાઓની છાતી ઉંચી અને પુષ્ટ હોય છે એ મહિલા ઘણા પ્રકારના સુખ ભોગનારી અને ધનધાન્ય અને એશ્વર્ય પરિપૂર્ણ હોય છે. 

વધુ જુઓ..

જો તમને મસાલેદાર ખોરાક ખાવાનું મન થાય તો ચણાની દાળ નમકીન બનાવો, તે થોડીવારમાં તૈયાર થઈ જશે.

ઝટપટ બનાવો ખાટા-મીઠા કોળાનું શાક, પૂરી સાથે ખાવાની મજા જ અલગ

શું તમે પણ ફ્રિજમાંથી કાઢીને તરત જ ખાઈ લો છો દહી ? જાણો વિશેષજ્ઞ મુજબ તમારે કેમ આ ટેવ બદલવી જોઈએ ?

દૂધ અને બેસનના મિશ્રણથી બનશે સ્વાદિષ્ટ મોહનથાળ, ધીમી આંચ પર શેકવાથી આવશે અસલી સ્વાદ

શું તમે પણ બચેલું ખાવાનું ફ્રીજમાં મુકો છો ? આ ૩ સંકેતોથી જાણો કે એ ફૂડ હવે ખાવા લાયક છે કે નહિ ?

વધુ જુઓ..

ગણેશજીનુ ભજન - પ્રથમ પહેલા સમરીએ સ્વામી તમને સુંઢાળા

સોમનાથ મહાદેવની આરતી

હર હર મહાદેવ ની આરતી

કેવડા ત્રીજની આરતી/ શંકર પાર્વતી ની આરતી

સિંદૂર લાલ ચઢાયો આરતી Gujarati લિરિક્સ

આગળનો લેખ
Show comments