Webdunia - Bharat's app for daily news and videos

Install App

:Pitru Paksha 2017 - ક્યારે અને કેવી રીતે કરશો શ્રાદ્ધ ?

Updated: મંગળવાર, 5 સપ્ટેમ્બર 2017 (15:53 IST)
 
P.R

શ્રાદ્ધની સાધારણ રીતે બે પ્રક્રિયાઓ છે. એક પિંડદાન અને બીજુ બ્રાહ્મણ ભોજન. બ્રાહ્મણના મુખથી દેવતાને અને પિતર કવ્યને આરોગે છે. પિતર સ્મરણ માત્રથી જ શ્રાદ્ધ પ્રદેશમાં આવી છે અને ભોજન વગેરે પ્રાપ્ત કરી તૃપ્ત થાય છે. એકથી વધુ પુત્ર હોય અને તેઓ જુદા રહેતા હોય તો દરેકે શ્રાદ્ધ કરવુ જોઈએ. બ્રાહ્મણ ભોજનની સાથે પંચબલિ કર્મ પણ થાય છે, જેનુ વિશેષ મહત્વ છે.

શુ છે પંચબલિ .... આગળ વાંચો

P.R

આમ તો માન્યતા છે કે જે પણ તિથિએ કોઈ મહિલા કે પુરૂષનુ નિધન થયુ હોય એ તિથિના દિવસે સંબંધિત વ્યક્તિનુ શ્રાદ્ધ કરવામાં આવે છે. પણ તમારી માહિતી માટે અમે કેટલીક ખાસ વાતો બતાવી રહ્યા છે.

સૌભાગ્યવતી સ્ત્રીનુ શ્રાદ્ધ નવમીના દિવસે કરવામાં આવે છે
જો કોઈ વ્યક્તિ સંન્યાસી હોય તો તેનુ શ્રાદ્ધ દ્વાદશીના દિવસે કરવામાં આવે છે.
શસ્ત્રાઘાત કે કોઈ અન્ય દુર્ઘટનામાં માર્યા ગયેલ વ્યક્તિનુ શ્રાદ્ધ ચતુર્દશીના દિવસે કરવામાં આવે છે.
જો આપણને આપણા કોઈ પૂર્વજની નિધનની તારીખ ન ખબર હોય તો તેનુ શ્રાદ્ધ અમાસના દિવસે કરવામાં આવે છે. તેથી સર્વપિતૃ અમાસ પણ કહેવાય છે.

અશ્વિન શુક્લની પ્રતિપ્રદાના દિવસે પણ શ્રાદ્ધ કરવાનુ વિધાન છે. આ દિવસે દાદી અને નાનીનું શ્રાદ્ધ કરવામાં આવે છે.

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

શું તમે પણ બચેલું ખાવાનું ફ્રીજમાં મુકો છો ? આ ૩ સંકેતોથી જાણો કે એ ફૂડ હવે ખાવા લાયક છે કે નહિ ?

કાનુડાની છઠ્ઠી પર ખાસ પ્રસાદ બનાવો, લસણ અને ડુંગળી વગરની કઢી બનાવો.

ફક્ત ઓક્ટોપસ જ નહીં! આ પ્રાણીઓમાં પણ અનેક હૃદય હોય છે, તેમના શરીરના લક્ષણો તમને આશ્ચર્યચકિત કરશે.

સાંજના નાસ્તા માટે પરફેક્ટ છે પાપડી ચાટ, આ રીતે બનાવશો તો બહારની ચાટ પણ ભૂલી જશો

રતલામી સેવ રેસીપી

વધુ જુઓ..

ગણેશ ચતુર્થી પર ઘરે લાવવા માંગો છો બાપ્પાની મૂર્તિ તો આ વાતોનું રાખો ઘ્યાન, જાણો સૂંઢની દિશા સાથે જોડાયેલ ખાસ વાતો

Aaj Nu Panchang- આજનુ પંચાગ -9 સપ્ટેમ્બર 2026

શું આ વખતે કેવડાત્રીજ અને ગણેશ ચતુર્થી એક જ દિવસે છે ? દૂર કરો કનફ્યુજન

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 8 સપ્ટેમ્બર, 2026

જય જય કપિ બળવંતા (હનુમાન દાદાની આરતી)

આગળનો લેખ