સંબંધિત સમાચાર
- Shradh paksh 2017 -કઈ તિથિનું શ્રાદ્ધ ક્યારે?
- Pitru Paksha - જાણો શ્રાદ્ધ કર્મ વિધિમાં કાગડાને ભોજન શા માટે કરાવાય છે?
- 30 સપ્ટેમ્બરના રોજ અમાસના દિવસે કરશો આ ઉપાય તો ઘરમાં ક્યારેય પૈસાની તંગી નહી રહે
- શ્રાદ્ધ પક્ષ - આ રીતે કરો પિતૃદોષ નિવારણ
- આ રીતે જાણો તમારા પર પિતૃ દોષ કે ઋણ છે કે નહી, આ ઉપાયોથી સરળતાથી દૂર થઈ શકે છે
કઇ તિથિનું શ્રાદ્ધ ક્યારે કરશો ? જાણો 5 કામની વાતો...
ક્યારે કરશો પિતૃ શ્રાદ્ધ, જાણો 5 કામની વાતો
આમ તો એક સામાન્ય માન્યતા છે કે જે પણ તિથિને કોઈ મહિલા કે પુરૂષનો નિધન થયું હોય એને એ જ તિથિને સંબંધિત માણસનો શ્રાદ્ધ કરાય છે, પણ તમારી જાણકારી માટે અમે કેટલીક વાતો જણાવી રહ્યા છે.
* સૌભાગ્યવતી મહિલાનો શ્રાદ્ધ નવમીના દિવસે કરાય છે.
* જો કોઈ માણસ સંન્યાસી છે તો તેમનો શ્રાદ્ધ દ્વાદશીના દિવસે કરાય છે.
* શસ્ત્રાઘાત કે કોઈ અન્ય દુર્ઘટનામાં માર્યા ગયેલ વ્યક્તિનુ શ્રાદ્ધ ચતુર્દશીના દિવસે કરવામાં આવે છે.
* જો અમે અમારા કોઈ પૂર્વજની નિધનની તિથિ ખબર નહી હોય તો તેમનો શ્રાદ્ધ અમાવસ્યાના દિવસે કરાય છે. તેથી એને સર્વપિતૃ અમાવસ્યા પણ કહેવાય છે.
શ્રાદ્ધમાં આ છ વસ્તુઓનુ દાન તમને આખુ વર્ષ રાખશે ધનવાન
* અશ્વિન શુક્લની પ્રતિપદાને પણ શ્રાદ્ધ કરવાનું વિધાન છે. આ દિવસે દાદી અને નાનીનો શ્રાદ્ધ કરાય છે.
webdunia gujarati પર દરરોજ નવા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscribe કરવા માટે subscribeનો લાલ બટન દબાવો