Webdunia - Bharat's app for daily news and videos

Install App

Randhan Chhath 2025- રાંધણ છઠ કઈ તારીખે છે 2025

Updated: સોમવાર, 11 ઑગસ્ટ 2025 (13:57 IST)
14 ઓગસ્ટના રોજ રાંઘણ છઠ્ઠ મનાવવામાં આવશે. રાંઘણ છઠ્ઠના દિવસે શીતળા સાતમના દિવસ માટે અનેકવિધ વાનગીઓ અને પકવાનો બને છે

શીતળા સાતમ 15 ઓગસ્ટ, શુક્રવારના રોજ છે. શીતળા સાતમના એક દિવસ પહેલા રાંધણ છઠ હોવાથી, રાંધણ છઠ ગુરુવાર, 14 ઓગસ્ટ 2025ના રોજ ઉજવવામાં આવશે

 શ્રાવણ માસ પણ તેનું વિશેષ મહત્વ રાખે છે. આખા શ્રાવણ માસ દરમિયાન ચાર સોમવાર, એક પ્રદોષ તેમજ એક શિવરાત્રી આ બધા યોગ એકસાથે શ્રાવણ મહિનામાં ભેગા થાય છે .

ALSO READ: Kitchen Tips- કામ કરતી મહિલાઓ માટે 5 મિનિટની સુપર કિચન ટ્રિક્સ

ALSO READ: રક્ષાબંધન માટે આ પનીર સેવ નમકીન તૈયાર કરો, ઝડપથી જુઓ આ સરળ રેસીપી

વધુ જુઓ..

Baby Names Inspired By Lord Ganesh- ગણેશજી પરથી મોર્ડન નામો

Ganesh Chaturthi 2026: બાપ્પાને અર્પણ કરો વિવિધ પ્રકારના મોદક, જાણો રેસિપી

Vrat Special Recipe- ઉપવાસના નાળિયેર અને ડ્રાયફ્રૂટ લાડુ

ઉપવાસમાં બનાવો ઝટપટ દહીંવાળા બટાકા, સ્વાદ એવો કે વારંવાર બનાવવાનું મન થશે

આ લોકો માટે ખતરનાક સાબિત થઈ શકે છે ચિયા સીડ્સ, જાણી લો અને થઈ જાવ સાવધાન

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 12 સપ્ટેમ્બર , 20226

કુશાગ્રહણી અમાવાસ્યા પર કરો આ 7 ઉપાય, આર્થિક અને કરિયરમાં મળશે ઉન્નતી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 11 સપ્ટેમ્બર 2026

ગણેશજીનુ ભજન - પ્રથમ પહેલા સમરીએ સ્વામી તમને સુંઢાળા

સોમનાથ મહાદેવની આરતી

આગળનો લેખ
Show comments