Webdunia - Bharat's app for daily news and videos

Install App

અપાર ધન સમૃદ્ધિ માટે શ્રાવણના દર સોમવારે આ સામગ્રી ચઢાવો.

Updated: બુધવાર, 1 ઑગસ્ટ 2018 (11:02 IST)
શ્રાવણ માસના 4 સોમવાર આ 4 ખાસ વસ્તુઓ શિવલિંગ પર 
ભારતમાં શિવ સંબંધી ઘણા પર્વ અને ઉત્સવ ઉજવાય છે. એમાં શ્રાવણ માસ પણ એમનું ખાસ મહત્વ છે. સંપૂર્ણ  મહીનામાં ચાર સોમવાર , એક પ્રદોષ અને એક શિવરાત્રિ , આ યોગ એકસાથે શ્રાવણ મહીનામાં મળે છે. આથી શ્રાવણનું મહીનો વધારે ફળ આપનાર છે. 
somvar ni katha -Video 
શિવ પૂજાની આ સરળ વિધિ અને શિવને જળ અર્પણ કરતી વખતે બોલનારાં કેટલાક વિશેષ મંત્ર – .મંત્ર ॐ नम: शिवाय વિશેષ કરીને શ્રાવણ મહિનામાં આ અમર કથાનો પાઠ અને શ્રવણ જનમ-જનમના બંધન મુક્ય કરી દેશે.

* પ્રથમ સોમવારે- કાચા ચોખા એક મુટ્ઠી ચઢાવાય છે . 

* બીજા સોમવારે - સફેદ તલ એક મુટ્ઠી ચઢાવાય છે . 

* ત્રીજા સોમવારે- આખા મગ એક  મુટ્ઠી ચઢાવાય છે .  

* ચોથા સોમવારે- જવ એક  મુટ્ઠી ચઢાવાય છે . 
 

 
આ સિવાય શ્રાવણમાં શિવની પૂજામાં બિલ્વપત્ર વધારે મહત્વ રાખે છે. શિવ દ્વારા વિષપાન કરવાના કારણે શિવના માથા પર જળની ધારા થી જળાભિષેક શિવ ભક્ત દ્વારા કરાય છે . શિવ ભોલેનાથને ગંગાને શિરોધાર્ય કરાય છે. શિવનું ગ્યારમો અવતાર હનુમાનના રૂપમાં થયું છે. 
સંપૂર્ણ શ્રાવણ માસમાં શિવ ભક્તો દ્વારા શિવપુરાણ , શિવલીલામૃત , શિવ કવચ , શિવ ચાલીસા , શિવ પંક્ષાક્ષર મંત્ર , શિવ પંક્ષાક્ષર સ્ત્રોત , મહામૃત્યુંજય મંત્રનું પાઠ અને જાપ કરાય છે. 
 

વધુ જુઓ..

કોથમીર વડી

શ્રાવણમાં લસણ-ડુંગળી વગરનું શાક ફિક્કું લાગે છે? સ્વાદ વધારવા માટે અજમાવો આ 3 ટિપ્સ લસણ-ડુંગળી વગર સ્વાદિષ્ટ શાક કેવી રીતે બનાવવું?

ચોમાસામા કયા શાકનું સેવન કરવું હેલ્ધી હોય છે ?

શ્રાવણ મહિનામાં મહેંદી લગાવવા અને બંગડીઓ પહેરવાના ધાર્મિક કારણો

બટાકા-શક્કરિયાની રસાવાળી શાક રેસીપી

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 7 ઓગસ્ટ 2026

કામિકા એકાદશી ક્યારે છે, 8 કે 9 ઓગસ્ટ, જાણો વ્રતની સાચી તિથી અને ભગવાન વિષ્ણુની પૂજાનું શુભ મુહૂર્ત

શ્રાવણ મહિનામાં મહેંદી લગાવવા અને બંગડીઓ પહેરવાના ધાર્મિક કારણો

Shravan Start 2026 Date: શ્રાવણ 13 ઓગસ્ટથી શરૂ, જાણો આવખતે શ્રાવણના કેટલા સોમવાર રહેશે

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 6 ઓગસ્ટ 2026

આગળનો લેખ
Show comments