Webdunia - Bharat's app for daily news and videos

Install App

Good Morning સુવિચાર

મંગળવાર, 14 ડિસેમ્બર 2021 (06:43 IST)
Good Morning સુવિચાર 
આચાર્યનુ માનવુ હતુ કે ધર્મ હંમેશા માનવતા શિખવાડે છે. પરસ્પર પ્રેમનો ઉપદેશ આપે છે. દયા અને પ્રેમ કોઈપણ ધર્મના આભૂષણ છે. પરંતુ જે ધર્મ તમને હિંસાનો માર્ગ બતાવે, દયા કે ઉપદેશ ન આપેને ખોટા માર્ગે દોરી જાય તો એવા ધર્મનો કોઈપણ જાતના સંકોચ વગર ત્યાર કરી દેવો જોઈએ કારણ કે દયા વગરે કોઈપણ ધર્મ મનુષ્યને યોગ્ય રસ્તો નથી બતાવી શકતો.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
પતિ-પત્ની વચ્ચેનો સંબંધ ત્યારે જ પ્રેમપૂર્વક આગળ સુધી ચાલી શકે છે જ્યારે બંને પોતાના સંબંધ અને ફરજ પ્રત્યે સજાગ હોય. જે પત્ની ખૂબ જ ગુસ્સામાં હોય, ઘરમાં મુશ્કેલીનું વાતાવરણ ઉભુ કરે અને પતિને સાથ ન આપે, સાચા અર્થમાં તેને જીવનસાથી કહેવાનો કોઈ અધિકાર નથી. તેનો ત્યાગ કરી દેવો જ યોગ્ય છે.

વધુ જુઓ..

KKR vs MI:કોલકત્તાએ મુબંઈને 4 વિકેટથી હરાવ્યું, પ્લેઓફની આશા કાયમ

'તમારા પ્રધાનમંત્રી ગદ્દાર છે, તમારા ગૃહ મંત્રી ગદ્દાર છે', ઈટલીમાં પીએમ, અહી રાહુલ ગાંધીનુ વિવાદિત નિવેદન

કૉકરોચ જનતા પાર્ટી બનાવનારો અભિજીત કોણ છે ? અમેરિકાની આ યુનિવર્સિટીમાં કર્યો છે અભ્યાસ

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: 45.5 ડિગ્રી સાથે ડીસા રાજ્યનું સૌથી ગરમ શહેર

ગુજરાત ટૂરિઝમમાં રોજગારીની સુવર્ણ તક: નિઃશુલ્ક ટૂરિસ્ટ ગાઈડ તાલીમનો પ્રારંભ

વધુ જુઓ..

Guruwar Astro Tips: ગુરુવારે કપડાં અને વાળ કેમ ન ધોવા જોઈએ? જ્યોતિષ શું કહે છે તે જાણો.

Aaj Nu Panchang- આજનુ પંચાગ -21 મે 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ -20 મે 2026

શ્રી પુરૂષોત્તમ ભગવાનનો થાળ

પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથા અધ્યાય બીજો અને વર વગરની વહુની વાર્તા

આગળનો લેખ
Show comments