Webdunia - Bharat's app for daily news and videos

Install App

Makar Sankranti 2023 - મકર સંક્રાતિ પર જરૂર કરો આ 11 વસ્તુઓનુ દાન, ક્યારેય નહી રહે ધનની કમી

સોમવાર, 9 જાન્યુઆરી 2023 (16:35 IST)
14 જાન્યુઆરી શુક્રવારે મકર સંક્રાતિ ઉજવાશે આ દિવસે સૂર્ય ધનુ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં લગભગ એક મહિના માટે આવે છે. આ વખતે સૂર્યનુ મકર રાશિમાં ગોચર બપોરે 2 વાગીને 29 મિનિટ પર થશે. સંક્રાતિ પર સ્નાન અને દાનનુ વિશેષ મહત્વ છે. માન્યતા છે કે આ દિવસે કરેલા દાનનુ અનેકગણુ ફળ મળે છે. આવો જાણીએ મકર સંક્રાતિપર કંઈ વસ્તુઓનુ દાન કરવુ શુભ માનવમાં આવે છે. 
 
આ વસ્તુઓનુ કરો દાન 

 
1. તલ - મકર સંક્રાતિપર તલનુ દાન કરવુ શુભ માનવામાં આવે છે. તલનુ દાન કરવાથી શનિ દેવ પ્રસન્ન થાય છે 
 
2. ખિચડી - મકર સંક્રાતિના દિવસે ખિચડી ખાવી જેટલી શુભ છે એટલી જ શુભ તેનુ દાન કરવાનુ પણ માનવામાં આવે છે. 
 
3. ગોળ - આ દિવસે ગોળનુ દાન કરવુ પણ શુભ હોય છે. ગોળનુ દાન કરવાથી સૂર્ય દેવની કૃપા પ્રાપ્ત થાય છે 
 
4. તેલ - આ દિવસે તેલનુ દાન કરવુ શુભ માનવામાં આવે છે. આવુ કરવાથી શનિદેવનો આશીર્વાદ મળે છે 
 
5 . અનાજ - મકર સંક્રાતિના દિવસે પાંચ પ્રકારના અનાજનુ દાન કરવાથી દરેક મનોકામના પુરી થાય છે 
 
6 . ઘી - આ દિવસે ઘી નુ દાન કરવાથી કરિયરમાં સફળતા મળે છે. 
 
7 . રેવડી - મકર સંક્રાતિના દિવસે રેવડીનુ પણ દાન કરવુ શુભ માનવામાં આવે છે. 
 
8 મીઠુ - મકર સંક્રાતિના દિવસે મીઠાનુ નવુ પેકેટ લાવીને દાન કરો. તેનાથી શુક્ર મજબૂત થાય છે 
 
9. ધાબળો - આ દિવસે ધાબલાનુ દાન કરવુ શુભ માનવામાં આવે છે. તેનાથી રાહુ અને શનિ શાંત રહે છે 
 
10 ચારો - આ દિવસે ગાયને લીલુ ઘાસ ખવડાવવુ શુભ માનવામાં આવે છે. 
 
11. આ દિવસે ગરીબોને નવા વસ્ત્ર દાન કરવા જોઈએ તેનાથી જીવનમાં બરકત આવે છે. 

વધુ જુઓ..

Instant Ragi Idli Recipe- તમારા નાસ્તાને વધુ ખાસ બનાવો, ફક્ત 15 મિનિટમાં નરમ રાગી ઇડલી બનાવો

Relationship between Father-in-law and Daughter-in-law- સસરા અને પુત્રવધૂ વચ્ચેનો સંબંધ કેવો હોવો જોઈએ? એવો સંબંધ જે આદર અને પ્રેમથી ભરેલો હોય

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

વધુ જુઓ..

Khodiyar Maa- ખોડિયાર માતાજીની પ્રાગટ્ય કથા

સંત શ્રી ડાયારામ બાપા

Baglamukhi Jayanti Upay: શુક્રવારે બગલામુખી જયંતીનાં દિવસે કરો આ સહેલા ઉપાય, દરેક સમસ્યાથી મળશે મુક્તિ

શ્રી લક્ષ્મી ચાલીસા

Mata Baglamukhi ki Aarti- માતા બગલામુખી આરતી

આગળનો લેખ
Show comments