Webdunia - Bharat's app for daily news and videos

Install App

Makar Sankranti 2023 - મકર સંક્રાતિ પર જરૂર કરો આ 11 વસ્તુઓનુ દાન, ક્યારેય નહી રહે ધનની કમી

સોમવાર, 9 જાન્યુઆરી 2023 (16:35 IST)
14 જાન્યુઆરી શુક્રવારે મકર સંક્રાતિ ઉજવાશે આ દિવસે સૂર્ય ધનુ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં લગભગ એક મહિના માટે આવે છે. આ વખતે સૂર્યનુ મકર રાશિમાં ગોચર બપોરે 2 વાગીને 29 મિનિટ પર થશે. સંક્રાતિ પર સ્નાન અને દાનનુ વિશેષ મહત્વ છે. માન્યતા છે કે આ દિવસે કરેલા દાનનુ અનેકગણુ ફળ મળે છે. આવો જાણીએ મકર સંક્રાતિપર કંઈ વસ્તુઓનુ દાન કરવુ શુભ માનવમાં આવે છે. 
 
આ વસ્તુઓનુ કરો દાન 

 
1. તલ - મકર સંક્રાતિપર તલનુ દાન કરવુ શુભ માનવામાં આવે છે. તલનુ દાન કરવાથી શનિ દેવ પ્રસન્ન થાય છે 
 
2. ખિચડી - મકર સંક્રાતિના દિવસે ખિચડી ખાવી જેટલી શુભ છે એટલી જ શુભ તેનુ દાન કરવાનુ પણ માનવામાં આવે છે. 
 
3. ગોળ - આ દિવસે ગોળનુ દાન કરવુ પણ શુભ હોય છે. ગોળનુ દાન કરવાથી સૂર્ય દેવની કૃપા પ્રાપ્ત થાય છે 
 
4. તેલ - આ દિવસે તેલનુ દાન કરવુ શુભ માનવામાં આવે છે. આવુ કરવાથી શનિદેવનો આશીર્વાદ મળે છે 
 
5 . અનાજ - મકર સંક્રાતિના દિવસે પાંચ પ્રકારના અનાજનુ દાન કરવાથી દરેક મનોકામના પુરી થાય છે 
 
6 . ઘી - આ દિવસે ઘી નુ દાન કરવાથી કરિયરમાં સફળતા મળે છે. 
 
7 . રેવડી - મકર સંક્રાતિના દિવસે રેવડીનુ પણ દાન કરવુ શુભ માનવામાં આવે છે. 
 
8 મીઠુ - મકર સંક્રાતિના દિવસે મીઠાનુ નવુ પેકેટ લાવીને દાન કરો. તેનાથી શુક્ર મજબૂત થાય છે 
 
9. ધાબળો - આ દિવસે ધાબલાનુ દાન કરવુ શુભ માનવામાં આવે છે. તેનાથી રાહુ અને શનિ શાંત રહે છે 
 
10 ચારો - આ દિવસે ગાયને લીલુ ઘાસ ખવડાવવુ શુભ માનવામાં આવે છે. 
 
11. આ દિવસે ગરીબોને નવા વસ્ત્ર દાન કરવા જોઈએ તેનાથી જીવનમાં બરકત આવે છે. 

વધુ જુઓ..

પેટ, જાંઘ અને કમરની ચરબી થઈ જશે ગાયબ, ખાલી પેટ આ ૩ વસ્તુની ચા પીવાની કરો શરૂ

Sooji Kheer Recipe: સોજીની ખીર બનાવવામાં સરળ છે અને સ્વાદિષ્ટ પણ છે

Dal benefits: કઈ બિમારીમાં કઈ દાળ ખાવી હેલ્ધી રહેશે ? જાણો સેવન કરવાની યોગ્ય રીતે ને ફાયદા

કાઠિયાવાડી સેવ ટામેટાનું શાક

શું તમે જાણો છો? લોહીમાં વધતી શુગર છીનવી શકે છે આંખોની રોશની; આ લક્ષણો દેખાય તો તરત જ સાવધ થાઓ

વધુ જુઓ..

Somvati Amavasya Vrat Katha 2026 - સોમવતી અમાવસ્યાની પૌરાણિક અને પ્રચલિત કથા

Somvati Amavasya 2026: સોમવતી અમાસના દિવસે આ વિધિથી કરો મહાદેવની પૂજા કરો, જાણો શુભ મુહૂર્ત અને યોગ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -15 જૂન 2026

Somvati amavasya- સોમવતી અમાવસ્યા પર માતા લક્ષ્મી તમને સુખ-સમૃદ્ધિની આશીર્વાદ આપશે, અપનાવો આ સરળ ઉપાય

Aaj Nu panchang- આજનુ પંચાગ - જૂન 14, 20226

આગળનો લેખ
Show comments