Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભૂલીને પણ સવારે ઉઠીને નહી જોવી જોઈએ આ 4 વસ્તુઓ થશે ભારે નુકશાન

મંગળવાર, 7 નવેમ્બર 2017 (15:04 IST)
સામાન્ય રીતે કહેવત પ્રચલિત છે કે દિવસમાં કોઈ કામ ખરાબ થઈ જાય છે કે પરેશાની આવે છે તો કહે છે કે આજે કોનો મોઢું જોયુ હતું. આખેર એ કઈ વસ્તુઓ હોય છે જેને સવારે જોવાથી ભારે નુકશાન ઉઠાવવું પડી શકે છે. 
ઘણા લોકો સવારે ઉઠતા જ ચેહરાને અરીસામાં જુએ છે. વાસ્તુશાસ્ત્રમાં આવું કરવું અશુભ ગણાય છે. સવારે ઉઠતા જ અરીસા જોવાની જગ્યા તમે બન્ને હાથની હથેળીઓને જોડીને ભગવાનનો નામ લેવું શુભ ગણાય છે. 
સવારે-સવારે જો તમે કોઈ કૂતરાને ઘરની બહાર ઝગડતા જુઓ છો તો એ અશુભ ગણાય છે. તેનાથી ઉમ્ર ઘટે છે. 
 
સવારે તેલ લાગેલા વાસણ જોવાથી તમારો દિવસ ખરાબ થઈ જાય છે. તેથી શકય હોય તો રાત્રે જ આવી વસ્તુઓને દૂર કરીને સોવું. 
સવારે -સવારે ક્યારે પણ વાનરનો નામ નહી લેવું જોઈએ વાનર જોવાય તો પણ. માન્યાતાઓ મુજબ તેનાથી દિવસ ગૂંચવણમાં વીતે છે અને સમયથી ભોજન નહી મળતું. 
 
 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

હવામાન અપડેટ: રાજકોટમાં 43.5 ડિગ્રી સાથે આકરી ગરમી વચ્ચે આજે ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ખાબકશે

10 રાજ્યોની 24 રાજ્યસભા સીટો માટે ચૂંટણીની તારીખ જાહેર, ECI એ જાહેર કર્યુ શેડ્યુલ, જુઓ કેટલા રાજ્યની કેટલી સીટો

Diesel Supply Updates- ડીઝલ અંગે સરકારે સારા સમાચાર આપ્યા, કહ્યું કે પેટ્રોલ પંપ પર ભીડ કરવાની જરૂર નથી.

721 વર્ષ પછી આજે ધાર ભોજનશાળામાં પૂજા થશે, મુસ્લિમ સમુદાયે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી

આગ્રા-લખનૌ એક્સપ્રેસ વે પર એક ભયાનક અકસ્માત થયો, એક બસ ટેન્કર સાથે અથડાઈ, ડ્રાઈવર અને કંડક્ટર બળીને ખાખ થઈ ગયા, અને 15 થી 20 લોકો ઘાયલ થયા.

આગળનો લેખ
Show comments