Webdunia - Bharat's app for daily news and videos

Install App

Dough Kneading- લોટ બાંધતા સમયે જરૂર કરો આ કામ ઘરમાં રહેશે સમૃદ્ધિ

Updated: મંગળવાર, 25 એપ્રિલ 2023 (14:55 IST)
Dough Kneading Rules: રોટલી બનાવવા માટે લોટ બાંધવા ખૂબ જરૂરી છે. લોકો ઘરમાં લોટ બાંધે છે પણ કેટલીક વાતને અનજુઓ કરી નાખે છે. જ્યારે અ વાતના ધ્યાન રાખવુ જ્યોતિષ અને વાસ્તુ શાસ્ત્રમાં મુખ્ય જણાવ્યુ છે. આ વાતને જો અવગણવામાં આવે તો ઘરની આર્થિક સ્થિતિ, સ્વાસ્થ્ય અને દાંપત્ય જીવન પર નકારાત્મક અસર પડે છે. તેથી આજે અમે તમને જણાવીશકે લોટ બાંધતા સમયે કઈ વાતની કાળજી રાખવાથી ઘર-પરિવારમાં સમૃદ્દિ બની રહે છે. 
 
બરકત
હંમેશા સ્નાન કર્યા પછી જ લોટ ભેળવો. તેમજ લોટ ભેળતી વખતે તાંબાના વાસણમાં કે વાસણમાં પાણી લો. કારણ કે આ ભોજન ભગવાનને અર્પણ કરવામાં આવે છે અને ભગવાનનું ભોજન બનાવવામાં તાંબાના વાસણોનો ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે. આમ કરવાથી ઘરમાં આશીર્વાદ રહે છે અને દરેકનું સ્વાસ્થ્ય સારું રહે છે.
 
આરોગ્ય
હમેશા તેટલુ જ લોટ બાંધવુ જેટલાની જરૂર હોય વધેલા લોટ ફ્રીજમાં રાખવુ અને પછી તેને વાપરવો કેંસર જેવી ખતરનાક રોગનુ કારણ બને છે. બીજી તરફ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ફ્રિજમાં રાખેલો લોટ ઘરના આશીર્વાદને અટકાવે છે. લોટને લાંબા સમય સુધી ભેળવીને ન રાખો. આમ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે. જો કોઈ કારણસર લોટને લાંબા સમય સુધી ભેળવવો પડે તો તેને ઢાંકીને રાખો. 
 
પિતૃ દોષ 
ક્યરે પણ લોટ બાંધ્યા પછી લોટના ગોળા બનાવો તો તેમાં તમારી આંગળીના નિશાન ચોક્કસપણે બનાવો. ઘણીવાર મહિલાઓ પોતાની આંગળીઓથી લોટમાં નિશાન બનાવે છે, તેની પાછળ એક મોટું અને મહત્વપૂર્ણ કારણ છે. પિતૃઓને પિંડદાન અર્પણ કરતી વખતે લોટના બોલનો ઉપયોગ કરવામાં આવે છે. આવા ગોળ લોટથી બનેલી રોટલી ખાવાથી પિતૃદોષ થઈ શકે છે.
(Edited By - Monica Sahu) 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

પેપર લીકનું રાજકારણ ન કરો... જેપી નડ્ડાએ રાહુલ ગાંધી પર કર્યો વળતો પ્રહાર, કહ્યું સરકાર ચર્ચા માટે તૈયાર

Electric Scooter કેવી રીતે શહેરની મુસાફરીને સરળ બનાવી રહ્યા છે, ક્યા ફીચર્સ લોકોને લોભાવી રહ્યા છે

'ઉપવાસ તોડો, લડાઈ અટકશે નહીં' - અભિજીત દિપકેએ સોનમ વાંગચુકને અપીલ કરી

LIVE: રાહુલ ગાંધીની પ્રેસ કૉન્ફ્રેસ, પેપર લીક અને લાઠીચાર્જ પર ઉઠાવી રહ્યા છે સવાલ

મહારાષ્ટ્રમાં સાડી ન લાવવા બદલ પત્નીએ પતિની કરી હત્યા, પ્રેશર કુકરના ઢાંકણથી માર્યા પછી ગળુ દબાવ્યુ

આગળનો લેખ
Show comments