Webdunia - Bharat's app for daily news and videos

Install App

Job- આ રીતે પૂરી થશે રોજગારની શોધ

મંગળવાર, 10 એપ્રિલ 2018 (08:36 IST)
મનપસંદ જૉબ નહી મળી રહી કે પછી રોજગારની શોધમાં પરેશાન છો. જો આવું છે તો તમારી કિસ્મતને ક્યારે પણ દોષ ન આપવું. તમારી કોશિશ કરતા રહો અને કેટલાક સરળ વાસ્તુ ઉપાયને અજમાવો. આવો જાણી તેની વિશે.
 
તમારા ઘરમા% હનુમાનજી ઉડતા હોય આવું ફોટા મૂકો. હનુમાન ચાલીસાનો દરરોજ પાઠ કરો. દરરોજ શિવલિંગ પર જળાભિષેક કરો. ઈંટરવ્યૂહ આપવા જતા સમયે ગાયને લોટ અને ગોળ ખવડાવો. પંખિઓને સાત અનાજ મિક્સ કરીને ખવડાવો. ઘરમાં બનેલા ભોજનમાંથી થોડું પદાર્થ વાસ્તુદેવને અર્પિત કરવું પછી તેને ગાયને ખવડાવી આપો. ઈંટરવ્યૂહના સમયે ખિસ્સામાં લાલ રંગનો રૂમાલ રાખવું. 
 
તમારા રૂમમાં નકામા પડેલા સામાનને હટાવી દો. ઉત્તર દિશાની દીવાલ પર અરીસો મૂકવાથી રોજગારના અવસર મળે છે. સ્ટેશનરીનો સામાન, ઑફિસની જૂની ફાઈલ જેવી વસ્તુ ઘરની બહાર કરી નાખો. ઘરમાં તૂટેલી મશીનને ન મૂકવી. ઘરમાં ક્યાં પણ ઝાડૂને ઉભી કરીને ન મૂકવું. ન એવી જગ્યા પર મૂકો જ્યાં એના ઉપરથી લોકો જાય. ઘરના ઉત્તર્-પૂર્વીમાં કોઈ પાળતૂ પશુ ન બાંધવું. ઘરમાં ઉત્તર દિશાની દીવાલ પર જૂનૂ સજાવટનો સામાન હોય તો તેને હટાવી દો.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

ગુજરાત ATSની મોટી કાર્યવાહી: ભારતમાં 'ગઝવા-એ-હિન્દ' સ્થાપવાનું ષડયંત્ર નિષ્ફળ, સિદ્ધપુર અને મુંબઈથી બે યુવકો ઝડપાયા

કોંગ્રેસ અધ્યક્ષ ખડગે એ PM મોદીને કહ્યા આતંકવાદી, પછી કરી ચોખવટ

ચૂંટણી પહેલાં આક્ષેપબાજી: હર્ષ સંઘવીએ AAP પર લગાવ્યો રૂપિયા વહેંચવાનો આરોપ, ગીર સોમનાથમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે વાકયુદ્ધ

દાહોદ ફૂડ પોઈઝનિંગ: 1,200માંથી 400 લોકો બીમાર, ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર હોસ્પિટલ પહોંચ્યા

કેદારનાથ મંદિરના દરવાજા કાલે ખુલશે, આ વખતે યાત્રા ઘણી રીતે ખાસ છે.

આગળનો લેખ
Show comments