Biodata Maker

Accidentનો ભય સતાવે તો કરો આ ઉપાય

સોમવાર, 12 નવેમ્બર 2018 (10:47 IST)
હોની-અનહોની તો ઈશ્વરના હાથમાં છે. તેના પર આપણો વશ તો નથી પણ અનહોનીને કોઈ ઉપાય કરીને ટાળી શકાય છે.  વાસ્તુ શાસ્ત્રમાં બતાવેલ કેટલાક સહેલા ઉપાયોથી આવનારી વિપદાને ટાળી શકાય છે. આવો જાણીએ તેના વિશે... 
 
જો ક્યાય યાત્રા પર નીકળી રહ્યા છો તો દુર્ઘટનાથી બચવા માટે ઘરેથી નીકળતા સમયે મોઢુ ગળ્યુ ન કરો.  જો યાત્રા પર જતા પહેલા થોડુ ગળ્યુ ખાઈ પણ લો તો કોગળા કરીને જ બહાર નીકળો. એવુ કહેવાય રહ્યુ છે કે જે ઘરમાં રોજ સવાર સાંજે કપૂરથી ભગવાનની પૂજા થાય છે તો ત્યા કોઈપણ પરિવાર સાથે દુર્ઘટના થતી નથી. 
 
જો વારંવાર દુર્ઘટનાની સ્થિતિ બનતી હોય તો હનુમાનજીના મંદિરમાં માટીના દિવામાં ચમેલીના તેલનો દીવો પ્રગટાવો. શનિ મંદિરમાં આમલી અને સંતરા અર્પિત કરો. માન્યતા છે કે ઘરની છત પર લાલ ધજા લગાવવાથી પણ અનહોની ટાળી શકાય છે.  હનુમાનજીના મંદિરમાં જાવ અને લાલ ફૂલ અર્પિત કરો. 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

જાપાનમાં 7.5 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે શોકવેવ્સ આવ્યા હતા અને સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે.

Gold-Silver Price- અક્ષય તૃતીયા પછીના દિવસે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો, ભાવ તપાસો.

નાસિક કેસમાં TCS એ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરી, આરોપી નિદા ખાનને સસ્પેન્ડ કરી, જામીન પર આજે નિર્ણય લેવાશે

મતદાન ન કર્યુ તો વોટર લિસ્ટમાંથી કપાય જશે નામ.... આ અફવાને કારણે બંગાળ પરત ફરી રહ્યા છે શ્રમિકો, ટ્રેનોમાં પડાપડી

નાગપુરમાં નાસિક જેવો મામલો, NGO માં કામ કરનારી યુવતીઓનુ યૌન શોષણ, કાઝીએ નમાજ કરવા માટે કર્યુ દબાણ

આગળનો લેખ
Show comments