Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરમા છિપાયેલ વાસ્તુ દોષને દૂર કરશે ગંગાજળ

ગુરુવાર, 22 નવેમ્બર 2018 (16:07 IST)
મા ગંગાનું પવિત્ર જળ જીવનની શરૂઆતથી લઈને જીવનના અંત સુધી દરેક પ્રકારના કાર્યોમાં કામ આવે છે.  ગંગા સ્નાનથી પાપ તો દૂર થઈ જાય છે જ સાથે જ અનેક રોગોથી પણ મુક્તિ મળે છે.  વાસ્તુશાસ્ત્રમાં પણ ગંગાજળના પ્રયોગથી અનેક દોષોને દૂર કરવાના ઉપાયના વિશે બતાવ્યુ છે. આવો જાણીએ તેના વિશે.. 
- ઘરમાં નિયમિત ગંગાજળનો છંડકાવ કરવાથી વાસ્તુદોષ દૂર થઈ જાય છે અને સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે. 
-  બાળકોને જો ભયાનક સપના આવતા હોય તો સૂતા પહેલા તેમના પથારી પર ગંગાજળ છાંટી દો 
- ગંગાજળને ઘરમાં મુકવાથી હંમેશા સુખ-સપદા બની રહે છે. 
- ગંગાજળ અર્પિત કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. 
- ઘરને પરેશાનીઓએ ધેરી રાખ્યુ છે તો ગંગાજળને પીત્તળની બોટલમાં ભરીને ઉત્તર પૂર્વ દિશામાં મુકો. 
- સવારે જ્યારે પણ ઘરનો મુખ્ય દરવાજો ખોલો તો ત્યા ગંગાજળ અવશ્ય છાંટી દો. 
 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ઈંધણ બચાવવા સરકારી કર્મચારીઓના પ્રવાસ પર કડક નિયંત્રણો

કાકા અને કાકીએ છોકરીનો અશ્લીલ વીડિયો બનાવ્યો અને પછી તેને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું

કેદારનાથ રૂટ પર ભૂસ્ખલન, 10,000 થી વધુ યાત્રાળુઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા

PM મોદીએ મેલોનીને આપી મેલોડી, વીડિયોમાં જોવા મળી ભારત-ઈટલી વચ્ચેના સંબંધોની મીઠાશ

WTC Points table: પાકિસ્તાનના સૂંપડા સાફ, બાંગ્લાદેશ સામે હારીને પોઈંટ ટેબલમાં પહોચ્યુ એકદમ નીચે

આગળનો લેખ
Show comments