મંગળવાર, 28 ઑક્ટોબર 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 28 જૂન 2018 (11:14 IST)

Vastu Tips - તોડફોડ વગર વાસ્તુ દોષ દૂર કરવાના ઉપાય

Vastu Tips
ઘણીવાર આપણે નવુ ઘર ખરીદીને બધુ સેટ કરી લઈએ છીએ પણ જ્યારે કોઈ નુકશાન થવા માંડે કે સમસ્યા આવે ત્યારે આપણને વાસ્તુ દોષ વિશે જાણ થાય છે. આવો જાણીએ તોડફોડ વગર વાસ્તુ દોષ દૂર કરવાના ઉપાય