શનિવાર, 1 નવેમ્બર 2025
0

Vastu Tips: દિવાળી પહેલા જરૂર ઘરે લઈ આવો આ શુભ વસ્તુઓ, ધન સમૃદ્ધિ સાથે ખુશીઓથી ભરાશે ઘર

સોમવાર,ઑક્ટોબર 13, 2025
0
1
Vastu Tips: જો તમે ઈચ્છતા હોય કે દિવાળીનો તહેવાર તમારે માટે શુભ રહે અને તમારી તિજોરી ભરી દે તો વાસ્તુ શાસ્ત્રમાં બતાવેલી આ વાતોનુ તમારે ખાસ ધ્યાન રાખવુ જોઈએ. જો તમે આ વાતો ધ્યાન રાખશો તો તમારા પર લક્ષ્મીની કૃપા રહેશે.
1
2
Shardiya Navratri Remedies: આ વર્ષે, શારદીય નવરાત્રી 22 સપ્ટેમ્બર, 2025 થી શરૂ થશે અને 2 ઓક્ટોબર, 2025 સુધી ચાલુ રહેશે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, નવરાત્રી દરમિયાન કરવામાં આવતી પ્રાર્થના અને ઉપાયોનો પ્રભાવ અનેકગણો થાય છે. ચાલો જાણીએ કે નવરાત્રી દરમિયાન ...
2
3
Vastu Tips: નવરાત્રિ એ તમારા ઘર અને જીવનમાં સકારાત્મકતા લાવવાનો શ્રેષ્ઠ સમય છે. જો તમે આ નાના વાસ્તુ રહસ્યોનું પાલન કરશો, તો તમારા ઘર પર દેવી દુર્ગાના આશીર્વાદ તો વરસશે જ, પરંતુ સંપત્તિ, સુખ અને સમૃદ્ધિમાં પણ વધારો થશે.
3
4
Vastu Tips: જો તમે રાત્રે તમારા ઘરમાં લાઈટ્સ પ્રગટાવીને રાખો છો તો આ આર્ટીકલ તમારી આંખો ખોલી દેવાનુ છુ. આજે અમે તમને તેના કારણે જીવનમાં આવનારી સમસ્યાઓ વિશે તમને બતાવી રહ્યા છીએ.
4
4
5
Kitchen and Bedroom Facing: વાસ્તુશાસ્ત્રમાં, રસોડું અને બેડરૂમ એકબીજાની સામે હોય તો તેને મોટો દોષ માનવામાં આવે છે. આની સીધી અસર ઘરની શાંતિ, સ્વાસ્થ્ય અને સંબંધો પર પડે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, ચાલો જાણીએ કે રસોડું અને બેડરૂમ એકબીજાની સામે હોય તે ...
5
6
Vastu Tips ઘરની દક્ષિણ દિશામાં :આ 5 ચિત્રો લગાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આનાથી ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જા રહે છે
6
7
Vastu Tips: આજે અમે તમને વાસ્તુ શાસ્ત્રમાં બતાવેલ કેટલીક એવી વસ્તુઓ વિશે બતાવી રહ્યા છે જેને તમે હંમેશા તમારા પર્સમાં મુકવી જોઈએ. પર્સમાં મુકેલી આ વસ્તુઓ તમારી તિજોરીને પૈસાથી ભરી દેશે.
7
8
કપૂરને પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે. કપૂરનો ઉપયોગ કરીને ઘણા ઉપાયો કરવામાં આવે છે અને લોકોને તેનાથી ફાયદો પણ થાય છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને કપૂર દ્વારા ખરાબ નજરથી કેવી રીતે છુટકારો મેળવી શકાય તે જણાવવા જઈ રહ્યા છીએ.
8
8
9
વાસ્તુ શાસ્ત્રમાં ઘણી રીતો જણાવવામાં આવી છે જેના દ્વારા તમે તમારા ઘરમાં સુખ અને શાંતિ લાવી શકો છો. આ સાથે, કેટલાક એવા ઉપાયો છે જેના દ્વારા તમે આર્થિક સંકટમાંથી પણ છુટકારો મેળવી શકો છો.
9
10
ઘરમાં એ જોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે જ્યાં બેસીને ખાઓ છો, ત્યાં કોઈ નુકસાન ન થાય જે તમારા જીવનને અસર કરી શકે.
10
11
ઘરમાં સીડીઓની નીચે ખૂબ જગ્યા બચી જાય છે. લોકો તેનો ઉપયોગ કરવા માટે તેના નીચે ટોયલેટ, બાથરૂમ વગેરે બનાવી લે છે. આવામાં આવો જાણીએ કે તેનાથી શુ નુકશાન થાય છે
11
12
Vastu Tips: જો તમે રાત્રે સૂતી વખતે ઓશિકા નીચે મીઠું નથી રાખતા, તો તમારે આજથી જ તેને રાખવાનું શરૂ કરી દેવું જોઈએ. આ નાનો ઉપાય તમને ઘણી રીતે ફાયદો કરી શકે છે
12
13
પગાર આવતાની સાથે જ ખર્ચ થઈ જાય છે? આજના લેખમાં આપણે જાણીશું કે આ વાસ્તુ દોષ ખર્ચ સાથે શું સંબંધિત છે અને તેનું નિરાકરણ કેવી રીતે કરી શકાય.
13
14
વાસ્તુશાસ્ત્રમાં ઘરના દરેક ભાગને મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે. તેવી જ રીતે, વાસ્તુશાસ્ત્રમાં ઘરના રસોડાને (Kitchen Vastu Tips) પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને તેનાથી સંબંધિત કેટલાક નિયમો પણ જણાવવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ રસોડા ...
14
15
તુલસીના છોડને ઘરમાં લગાવવાના કેટલાક વાસ્તુ નિયમ છે. જેનુ પાલન કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. ધાર્મિક માન્યતાઓ મુજબ તુલસીના છોડને માતા લક્ષ્મીનુ સ્વરૂપ માનવામાં આવેછે. આવો તુલસીના છોડના આ નિયમો વિશે જાણીએ.
15
16
Kitchen Direction: રસોડાની દિશા અને તેમાં ફેલાયેલી ઉર્જા તમારા જીવનને વધુ સારું બનાવી શકે છે, જો તમે કેટલીક નાની બાબતોનું ધ્યાન રાખો. ઘરના દરેક ખૂણામાં સકારાત્મકતા જાળવવા માટે, રસોડું પણ યોગ્ય દિશામાં હોવું અને તેમાં સંતુલન હોવું જરૂરી છે.
16
17
Vastu Tips: વાસ્તુ શાસ્ત્ર આપણા ઘરના વિવિધ ભાગોની સ્થિતિ, દિશા અને રચના સંબંધિત નિયમો અને સૂચનો પર આધારિત છે. તેનો હેતુ જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય જાળવવાનો છે. ઘરનો દરેક ખૂણો, પછી ભલે તે રસોડું હોય,
17
18
Vastu Tips: વાસ્તુમાં ઘરનો દરેક ખૂણો ખાસ માનવામાં આવે છે. આવામાં આજે અમે તમને બતાવીશુ ઘરના જુદા-જુદા ખૂણામાં દિવો પ્રગટાવવાથી શુ લાભ તમને પ્રાપ્ત થઈ શકે છે.
18
19
Vastu Tips Home: ઘરમાં કાંચનુ તૂટવુ અશુભ માનવામાં આવે છે, તે જીવનમાં નકારાત્મક ઉર્જા, દુર્ભાગ્ય અને અવરોધોનું કારણ બની શકે છે. ચાલો જાણીએ કે વાસ્તુ શાસ્ત્ર અનુસાર કાચ તૂટવાનો શું અર્થ થાય છે.
19