મંગળવાર, 23 જુલાઈ 2024
0

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો દેવી લક્ષ્મી હંમેશા ઘરમાં વાસ કરશે

બુધવાર,જુલાઈ 10, 2024
0
1
Vastu Tips: જો તમે જીવનમાં સકારાત્મક પરિવર્તન અને આર્થિક લાભ ઈચ્છો છો તો વાસ્તુ અનુસાર તમારે ઘરના મુખ્ય દ્વાર પર એક વસ્તુ લટકાવી દેવી જોઈએ. આજે અમે તમને આ વિશે વિગતવાર માહિતી આપીશું.
1
2
ક્યારેક ક્યારેક ખોટા સ્થાન કે ખોટી દિશામાં મુકેલી વસ્તુઓ ખૂબ નકારાત્મક અસર નાખે છે. એવામાં કેટલીક એવી વાસ્તુ ટિપ્સ છે જેને અજમાવીને તમે જીવનમાં સમૃદ્ધિ અને સકારાત્મક ફેરફાર લાવી શકે છે.
2
3
શાસ્ત્રોમાં કેટલીક એવી વાતોનો ઉલ્લેખ જોવા મળે છે જેને કોઈના હાથમાં આપવી શુભ નથી માનવામાં આવતી. આજે અમે તમને આવી વસ્તુઓ વિશે માહિતે આપીશુ
3
4
Vastu Tips: વાસ્તુ મુજબ મની પ્લાંટ લગાવતી વખતે કેટલીક વાતોનુ ધ્યાન રાખવુ જોઈએ નહી તો આર્થિક નુકશાન થઈ શકે છે.
4
4
5
Vastu Tips: દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના જીવનમાં ખુશહાલી અને સુખ સમૃદ્ધિ કાયમ રહે પણ અનેક વાર ખૂબ મહેનત કરવા છતા જીવનમાં ચાલી રહેલ સમસ્યામાંથી બહાર નીકળવામા અસમર્થ રહે છે. જેનુ કારણ ઘરનુ વાસ્તુ દોષ માનવામાં આવે છે.
5
6
Vastu Tips: આજે વાસ્તુશાસ્ત્રમાં આપણે દક્ષિણ દિશામાં ટોયલેટ બનાવવાની વાત કરીશું. જો તમારા ઘરની દક્ષિણ દિશામાં ટોયલેટની સંભાવના હોય તો તેને દક્ષિણ અને દક્ષિણ-પશ્ચિમની વચ્ચે શિફ્ટ કરવાનો પ્રયાસ કરો. ડાયરેક્ટ દક્ષિણ દિશામાં ટોયલેટ બનાવવાથી કીર્તિ અને ...
6
7
તમે હંમેશા આસપાસ મુકેલી વસ્તુઓને વાસ્તુ મુજબ મુકવાની સલાહ આપવામાં આવે છે. એવુ માનવામાં આવે છે કે જો આ નિયમો નુ પાલન કરો છો તો આપણા જીવનમાં સમૃદ્ધિ કાયમ રહે છે.
7
8
હિન્દુ ધર્મમાં વૃક્ષ અને છોડની પૂજાનુ વિધાન છે. આ સાથે જ કેટલાક વૃક્ષના પાનનો ઉપયોગ અનેક ધાર્મિક અનુષ્ઠાનો માં પણ થાય છે. આજે અમે તમને એક આવા જ ઝાડના પાન સાથે જોડાયેલ કેટલાક વાસ્તુ ટિપ્સ બતાવીશુ. જેને અપનાવીને તમારુ ઘર ઘન ધાન્યથી ભરેલુ રહેશે
8
8
9
Tulsi Manjari Upay : હિન્દુ ધર્મમાં તુલસીની પૂજાનુ ખાસ મહત્વ છે. તુલસીની પૂજા વિશે કહેવાયુ છે કે જે ઘરમાં તુલસી હોય છે તેની પાસે ક્યારેય પણ નેગેટિવ એનર્જી આવતી નથી. આવો જાણીએ તુલસીના છોડ પર મંજરી આવે તો તેનુ શુ કરવુ જોઈએ
9
10
ઘણા પ્રાણીઓને ગુડલકની નિશાની માનવામાં આવે છે. લોકો ઘરમાં વિવિધ પ્રકારના પ્રાણીઓ પાળે છે. કેટલાક કૂતરો રાખે છે અને કેટલાક બિલાડી રાખે છે
10
11
વાસ્તુ શાસ્ત્રમાં આજે આપણે જાણીશુ કે ઘરમાં પાણીથી ભરેલુ માટલુ મુકવાના શુ ફાયદા હોય છે.
11
12
પૈસા મુકવા માટે મોટાભાગના લોકો પોતાની પાસે પર્સ રાખે છે. પર્સમાં લોકો પૈસાની સાથે સાથે પોતાની જરૂરી વસ્તુઓ પણ રાખે છે. કેટલાક લોકોની ફરિયાદ હોય છે કે વર્તમાન દિવસોમાં પૈસાની ખૂબ વધુ ખર્ચ થઈ રહ્યા છે. આવક ઓછી થતી જઈ રહી છે.
12
13
સાવરણીને મુકવાની યોગ રીત (best direction to keep broom) વિશે ઘણા લોકો જાણતા નથી. મોટાભાગના લોકો તેને પોતાના મન મુજબ ક્યાય પણ મુકી દે છે. પણ ક્યાય પણ અને ખાસ કરીને ખોટી દિશામાં તેને મુકવી અનેકવાર મુશ્કેલીઓને આમંત્રણ આપવાનુ કામ કરી શકે છે
13
14
Vastu Tips: રસોડાનુ ઘરનુ સૌથી મહત્વનુ સ્થાન છે. આવામાં રસોડા સાથે જોડાયેલ વાસ્તુ નિયમોનુ ખાસ ધ્યાન રાખવુ જોઈએ. નહી તો તેનો પ્રભાવ પરિવારના સભ્યો પર પણ પડશે. આવો જાણીએ જ્યોતિષ અનિરુદ્ધ જોષી પાસેથી જાણીએ કિચન સંબંધી વાસ્તુ નિયમો વિશે.
14
15
Vastu Shastra: ઘરમાં ખુશહાલી, ધન દોલત, સમૃદ્ધિ રહે એવુ બધા ઈચ્છે છે. પરંતુ ઘણીવાર વિવિધ કારણોસર આવુ શક્ય થઈ શકતુ નથી. તેમા વાસ્તુ દોષ પણ એક મોટુ કારણ છે. ઘરમાં વાસ્તુ દોષ હોય તો નકારાત્મક ઉર્જાનો વાસ રહે છે
15
16
ઘડિયાળના મામલો દરેક કોઈ માટે પોતાની પસંદનો વિકલ્પ પસંદ કરવા માટે પૂરતો વિકલ્પ રહેલો છે. તમે કોઈપણ ઘડિયાળ પસંદ કરો, ઘડિયાળ પર લાગૂ થનારો વાસ્તુ નિયમ તો એ જ રહે છે.
16
17
Vastu Tips: વાસ્તુશાસ્ત્રમાં આજે આપણે કર્જથી બચવાના ઉપાયો વિશે વાત કરીશું. કેટલીક મજબૂરીના કારણે ઘણી વખત લોન લેવી પડે છે. આપણે લોન લઈએ તો છીએ પરંતુ તે ચુકાવી શકતા નથી. ભલે તમે ગમે તેટલી કોશિશ કરો,
17
18
Vastu Tips: આજે વાસ્તુશાસ્ત્રમાં આપણે ઘરમાં ધન અને આશીર્વાદની પ્રાપ્તિ વિશે વાત કરીશું. કાચના વાસણ અથવા બાઉલમાં થોડું આખુ મીઠું લો અને તે બાઉલમાં મીઠાની સાથે ચાર-પાંચ લવિંગ પણ મુકો. તમે તેને ઘરના કોઈપણ ખૂણામાં મૂકી શકો છો
18
19
સનાતન ધર્મમાં આંબાના પાનને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ઝાડના પાનથી લઈને લાકડા સુધીનો શુભ કાર્યોમાં ઉપયોગ થાય છે. કેરીના પાન વિના પૂજા પૂર્ણ માનવામાં આવતી નથી. કેરીના પાનની મદદથી વાસ્તુ દોષથી મુક્તિ મળે છે અને સુખ-સમૃદ્ધિ મળે છે.
19