suvichar

તમને આર્થિક નુકશાન પહોંચાડી શકે છે આ વાસ્તુદોષ

ગુરુવાર, 23 ઑગસ્ટ 2018 (10:00 IST)
વધારે લોકોની શિકાયત રહે છે એની પાસે પૈસા ટકતું નથી , ઘણા લોકો સાથે એવી પ્રોબ્લેમ રહે છે કે એના ઘરે  પૈસા આવે તો છે પણ એ કેવી રીતે ખર્ચ થઈ જાય છે એ સમઝાતું નથી. જો તમારી સાથે પણ એવી રીતે થઈ રહ્યા છે તો  આ વાસ્તુદોષના તમે શિકાર તો નહી થઈ રહ્યા છો. આ 5 ઉપાય તમે વાસ્તુની પ્રોબ્લેમથી બચાવી શકે છે. 
ઘરના નળથી પાણીના ટપકવું વાસ્તુશાસ્ત્ર મુજબ ખરાબ ગણાય છે આ કહેવાય છે કે જેમ નળથી પાણી ધીમે ધીમે પડે છે આમ ઘરથી પૈસાની બર્બાદી થાય છે. 
 
* વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરથી પાણીની નિકાસી પણ ઘણી વસ્તુઓને પ્રભાવિત કરે છે ઘરમાં પાણીની નિકાસી ઉત્તર દિશા અને પૂર્વ દિશામાં આર્થિક નજરેથી શુભ હોય છે. 
* ઘરમાં તૂટેલા સામાન અને કૂડા ના રાખો. વાસ્તુશાસ્ત્ર મુજબ આ નેગેટિવ હોય છે અને આથી ઘરમાં પૈસાની બર્બાદી થાય છે. 
* તમે જે અલમારીમાં પૈસા રાખો છો એને મુખ ઉત્તર દિશાની તરફ રહે. 
* બેડરૂમના ગેટની સામેની દીવાલના જમણા ખૂણા ધાતુની કોઈ વસ્તુ લટકાવો . વાસ્તુ મુજબ આ સ્થાન સંપત્તિના ક્ષેત્ર હોય છે. 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

પાટણ ભાજપમાં 'સફાયો': ચૂંટણી પહેલા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર 26 કાર્યકરો 6 વર્ષ માટે સસ્પેન્ડ

VIDEO: છત્તીસગઢમાં મોટી વિમાન દુર્ઘટના, આરા પહાડ સાથે અથડાઈને ક્રેશ થયુ ચાર્ટર્ડ પ્લેન, પાયલોટ અને કો-પાયલટનુ થયુ મોત

બાલોતરામાં પચપદ્રા રિફાઇનરીમાં ભીષણ આગ લાગી, જ્યાં પીએમ મોદી કાલે તેનું ઉદ્ઘાટન કરવાના હતા

જાપાનમાં આવ્યો 7.5 ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી આપવામાં આવી

Gold-Silver Price- અક્ષય તૃતીયા પછીના દિવસે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો, ભાવ તપાસો.

આગળનો લેખ
Show comments