Webdunia - Bharat's app for daily news and videos

Install App

International Yoga Day 2019- સારું પાચન તંત્ર અને બ્લ્ડ સર્કુલેશન માટે કરવું વજ્રાસન, જુઓ PM મોદીનો આ એનિમેટેડ વીડિયો

ગુરુવાર, 13 જૂન 2019 (12:57 IST)
PM નરેન્દ્ર મોદીના યોગાસનની સીરીજમાં આજે વજ્રસન કરવાના તરીકા, તેના ફાયદા અને સાવધાનીઓ વિશે જણાવ્યું છે. પીએમ મોદીના યોગાસનની આ એનિમેશન સીરીજ છે. તેને તેમના અધિકારિક ટ્વિટર હેંડલ @narendramodi થી YogaDay2019 હેશટેગની સાથે ટ્વીટ કરાઈ રહ્યું છે. 
<

Better blood circulation and digestive system are two of the many benefits of Vajrasana.

Do you practice this Asana?

If not, what are you waiting for! #YogaDay2019 pic.twitter.com/vqd3rKs3bW

— Narendra Modi (@narendramodi) June 13, 2019 >
પીએમ મોદીના યોગાસનની આ સીરીજ 5 જૂનથી શરૂ થઈ હતી. તેમાં રોજ એક આસન કરવાના તરીકો, તેના ફાયદા અને સાવધાનીઓ વિશે જણાવ્યું છે. આ સીરીજમાં અત્યાર સુધી 8 આસનના વિશે જણાયું છે. આજનો વીડિયો પીએનના ટ્વિટર હેંડલથી સવારે 6.40 વાગ્યે પોસ્ટ કર્યું. 
 
સવારે 9.30 વાગ્યેથી તેને 36.1 હજાર વાર જોવાઈ લીધુ છે. 
આ એનિમેટેડ વીડિયોમાં વજ્રસન કરવાની દરેક બારીકીને સારી રીતે દર્શાવ્યું છે સાથે જ તેના ફાયદા વિશે પણ વિસ્તારથી સમજાવ્યું છે. મોદીએ ટ્વીટ કર્યુ વજ્રાસન કરવાના બે લાભ , બ્લ્ડ સર્કુલેશન સરખું અને પાચન તંત્ર, શું તમે પણ તેના અભ્યાસ કરો છો, જો નહી તો શું વાતની રાહ જોઈ રહ્યા છો? 
શું છે વજ્રાસન 
આ યોગ આસનનો નામ આ આસનને કરતા સમયે બનેલા આકારથી નિકળે છે.  હીરાના આકાર કે પછી વજ્રનો આકાર, તેને વજ્રાસનનો નામ આપે છે. વજ્રાસનમાં બેસીને તમે પ્રાણાયામ કરી શકો છો. 
વજ્રાસનના ફાયદા 
આ આસનને કરવાથી પેટના નીચેના ભાગમાં લોહી સંચાર વધે છે જેનાથી પાચનમાં સુધાર હોય છે. ભોજન કર્યા પછી વજ્રાસનમાં બેસવાથી પાચન સારુ હોય છે. વધારે વાયુદોષ કે દુખાવોમાં આરામ મળે છે. પગ અને જાંઘની નસ મજબૂત હોય છે.
 
ઘૂટન અને એડીના સાંધા લચીલા હોય છે. ગઠિયાના રોગની શકયતા ઓછી હોય છે. વજ્રાસનમાં કરોડરજ્જુ ઓછા પ્રયાસથી ઓછી રહે છે. આ આસનમાં પ્રાણાયામ કરવું લાભકારી છે. 
 

વધુ જુઓ..

બ્રિટનમાં પણ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ; નવા નિયમો વિશે જાણો; હાલમાં આ પ્રતિબંધ ક્યાં છે

CJPના સ્થાપક અભિજીત દિપકેને એક વ્યક્તિએ થપ્પડ મારી, આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો; વીડિયો સામે આવ્યો.

પીએમ મોદીએ અમેરિકા-ઈરાન કરાર વિશે શું કહ્યું? તેમણે આ કરારને પ્રશંસનીય પગલું ગણાવ્યું અને યુદ્ધ સમાપ્ત કરવાના નિર્ણયનું સ્વાગત કર્યું.

બિલાડીને શોધો અને મેળવો ઈનામ: ગુમ થયેલી પાલતુ બિલાડીને શોધવા માલિકની જાહેરાત, શોધનારને મળશે પુરસ્કાર

ફ્લાઇટના ટોઇલેટમાંથી વિચિત્ર અવાજો આવી રહ્યા હતા; જ્યારે એર હોસ્ટેસે દરવાજો ખોલ્યો,...

વધુ જુઓ..

Purnima June 2026: જૂનમાં આવશે વટ પૂર્ણિમા, નોંધી લો તારીખ અને શુભ મુહૂર્ત

Aaj Nu Panchang- આજનુ પંચાગ -16 જૂન 2026

Somvati Amavasya Vrat Katha 2026 - સોમવતી અમાવસ્યાની પૌરાણિક અને પ્રચલિત કથા

Somvati Amavasya 2026: સોમવતી અમાસના દિવસે આ વિધિથી કરો મહાદેવની પૂજા કરો, જાણો શુભ મુહૂર્ત અને યોગ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -15 જૂન 2026

આગળનો લેખ
Show comments