Webdunia - Bharat's app for daily news and videos

Install App

સોનમ કપૂરના લગ્નની તારીખ બદલાઈ, હવે મુંબઈમાં થશે લગ્ન

Updated: મંગળવાર, 17 એપ્રિલ 2018 (16:08 IST)
ફિલ્મ એક્ટ્રેસ સોનમ ક્પૂરનો લગ્નની તારીખ અને સ્થાન બદલી ગયા છે. પહેલા 6 મે ના થવા જઈ રહ્યા લગ્ન હવે 29 એપ્રિલને થશે. સ્થાન પણ બદલી ગયું છે. સ્વિજરલેંડની જગ્યા હવે આ લગ્ન મુંબઈમાં થશે. 
 
સૂત્રો મુજબ સ્વિજરલેંદ જવામાં ઘણી મુશ્કેલીઓ હતી. લોકોને એક સાથે લઈ જવું શકય નહી થઈ રહ્યું હતું. પરિવાર અના ઘણા સભ્યો વૃદ્ધ છે જે આટલી લાંબી યાત્રા નહી કરી શકતા. તેથી લગ્નને મુંબઈમાં જ કરવાના ફેસલો લઈ લીધું છે. 
 
મુંબઈમાં લગ્ન પછી દિલ્હીમાં ગ્રેડ રિસેપ્શન થશે કારણકે સોનમના થનાર પતિ આનંદ આહુજા દુલ્હીના રહેવાસી છે. લગ ન અને રિસેપ્શનના કાર્ડ વહેચાઈ ગયા છે અને ઘણા ફુલ્મી સિતારા સુધી આ પહોંચી ગયા છે.
 
સંગીત સેરેમની ભવ્ય થશે. ફરાહ ખાન તેને કોરિયોગ્રાફ કરી રહી છે. ફરાહએ રિહર્સલ કરવી શરૂ કરી દીધી છે. તેમાં સોનમ કપૂરના માતા-પિતા અને નજીકી લોકો પરફોર્મ કરશે. પ્રેમ રતન ધન પાયોના ટાઈટલ ટ્રેક પર કરણ જોહરના પરફાર્મની ખબર  છે. 

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

ઉપવાસ માટે બનાવો સ્વાદિષ્ટ ‘ગ્રીન સાબુદાણા વડા’, એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી

Fiber Food For Vegetarian - ફાઇબરની ઉણપને દૂર કરવા માટે, તમારા આહારમાં સામેલ કરો આ 10 વસ્તુઓ, શાકાહારીઓ માટે છે બેસ્ટ ફૂડ

રક્ષાબંધન માટે ઘરે બનાવો ક્રીમી કેસર પિસ્તા મિલ્ક કેક, સ્વાદ એવો કે સૌ વખાણ કરશે

રક્ષાબંધન માટે ખાસ ડિનર પ્લાન : ઘરે બનાવો શાહી અને સ્વાદિષ્ટ થાળી

સવારે ખાલી પેટ ગોળ અને સેકેલા ચણા ખાવાથી આરોગ્યને મળશે જોરદાર ફાયદા

આગળનો લેખ
Show comments