Dharma Sangrah

Breast feeding Day:બ્રેસ્ટફીડિંગથી બાળકને મળે છે આ 7 ફાયદા

શુક્રવાર, 2 ઑગસ્ટ 2019 (14:36 IST)
માનો દૂધ બાળક માટે કોઈ વરદાનથી ઓછું નહી હોય. માતાનો દૂધ પીવાથી બાળકને બધા પોષક તત્વ મળે છે અને તેનો માનસિક અને શારીરિક વિકાસ તીવ્રતાથી હોય છે ચાલો આજે અમે તમને માતાના દૂધથી બાળકોને મળતા કેટલાક ફાયદા વિશે જણાવીએ છે. જેના વિશે પૂરી જાણકારી એક માતાને જરૂર હોવી જોઈએ. 
બ્રેસ્ટફીડિંગથી બાળકને મળતા ફાયદા 
- માતાના દૂધથી બાળકની રોગ પ્રતિરોધક ક્ષમતા વધે છે. પગેલીવાર માતાના સ્ત્નથી નિકળતો પીળા રંગનો ઘટ્ટા દૂધ કોલોસ્ટ્ર્મ કહેલાવે છે. આ બાળકન ખૂબ ફાયદકારી હોય છે. તેને પીવાથી બાળકને સંક્રમણથી લડવાની શક્તિ મળે છે. 
 
-માતાનો દૂધ સુપાચય કહેલાવે છે, જેને પીવાથી બાળક ક્યારે પણ જાડાપણના શિકાર નહી હોય છે. 

- બ્રેસ્ટફીડિંગથી બાળકમાં લોહી કેંસર, મધુમેહ અને ઉચ્ચ રક્તચાપની આશંકા પણ ઓછી હોય છે.

- પહેલીવાર માતાનો ઘટ્ટ પીળા દૂધ પીવાથી બાળકના મગજના વિકાસ તીવ્રતાથી હોય છે. તેને પીવાથી બાળકની બૌદ્ધિક ક્ષમતા પણ વધે છે. 
 
- આટલું જ નહી, જ્યાં માતાનો દૂધ બાળકની રોગ પ્રતિરોધક ક્ષમતા વધારવામાં મદદગાર હોય છે. ત્યાં જ એ માતા અને બાળકના વચ્ચે ભાવનાત્મક રિશ્તાને મજબૂર કરવામાં સહાયક હોય છે. 
 

- માતાનો દૂધથી બાળકને તેટલો જ તાપમાન મળે છે, જેટલો તેના પોતાના શરીરનો હોય છે. આ જ કારણે બાળકને શરદી ઉઘરસ જેવી પરેશાનીઓ નહી ઘેરી શકે છે. 
- માતાનો દૂધમાં મળતા પોષક તત્વ અને ગુણ બાળકને કોઈ પણ રીતની એલર્જી નહી થવા દે છે. 

વધુ જુઓ..

અક્ષય તૃતિયા 2026 પર કાર-બાઈક ખરીદવાનું શુભ મુહૂર્ત શું રહેશે ? જાણો શુભ મુહૂર્ત અને રાશી મુજબ ગાડીનો કલર

SRH vs CSK IPL 2026 Highlights: સનરાઇઝર્સ હૈદરાબાદે રોમાંચક મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને 10 રને હરાવ્યું

'નારી બધું ભૂલી જાય છે, પણ પોતાનું અપમાન ક્યારેય ભૂલતી નથી', જાણો PM મોદીના સંબોધનની 10 મોટી વાતો

Happy Akshaya Tritiya Wishes : અક્ષય તૃતીયા પર તમારા મિત્રો અને સંબંધીઓને મોકલો અક્ષય તૃતીયાની શુભેચ્છા...વરસશે માતા લક્ષ્મીની કૃપા

દેશના નામે રાત્રે 8.30 વાગે પીએમ મોદીનુ સંબોધન, મહિલા અનામત કાયદા પર બોલવાની શક્યતા

વધુ જુઓ..

Aaj nu panchang - આજનુ પંંચાંગ - 19 એપ્રિલ

અક્ષય તૃતિયા 2026 પર કાર-બાઈક ખરીદવાનું શુભ મુહૂર્ત શું રહેશે ? જાણો શુભ મુહૂર્ત અને રાશી મુજબ ગાડીનો કલર

Happy Akshaya Tritiya Wishes : અક્ષય તૃતીયા પર તમારા મિત્રો અને સંબંધીઓને મોકલો અક્ષય તૃતીયાની શુભેચ્છા...વરસશે માતા લક્ષ્મીની કૃપા

Akshaya Tritiya Daan List: અક્ષય તૃતીયા પર આ 7 વસ્તુઓનું દાન કરવાથી તમારા જીવનમાં આવશે ઉન્નતિ, સુખ, સમૃદ્ધિ અને આરોગ્યની થશે પ્રાપ્તિ

શ્રી હનુમાન ચાલીસા ગુજરાતી

આગળનો લેખ
Show comments