સંબંધિત સમાચાર
- Diwali 2024: વાઘ બારસ શા માટે ઉજવાય, વાછરડા પૂજાનુ મુહુર્ત
- Diwali History - વાઘબારસ કેમ ઉજવાય છે ? જાણો આ દિવસે સરસ્વતી માતાની આરાધના અને ગાયનુ પૂજન કરવાનો મહિમા
- Vagh Baras 2023- પુત્રની લાંબી ઉમ્ર માટે રાખવામાં આવે છે વાઘ બારસનુ વ્રત, ગાય અને વાછરડાની પૂજાનુ છે મહત્વ
- Diwali 2024- આ વર્ષે અયોધ્યાની દિવાળી ખૂબ જ ખાસ હશે, રામલલાનું મંદિર ખાસ દીવાઓથી ઝળહળશે.
- આજે રમા એકાદશી અને વાઘ બારસનો શુભ સંયોગ પર આજે કરો આ ઉપાયો, ભગવાન નારાયણની કૃપાથી બની જશે બગડેલા કામ
વાઘ બારસ ની હાર્દિક શુભકામના સંદેશ
આપ સૌને વાઘ બારસ ની હાર્દિક શુભકામના
જીવન પણ સુખોથી છલકી જાય
એવા મારા આશીર્વાદ
વાઘ બારસની આપને ઢેરો શુભ-કામના.
સર્વ જગત જેના શરણે છે.
તે ભગવાન શંકરને હું પ્રણામ કરું છું
ચાલો શિવજીના ચરણો શ્રદ્ધા સુમન
અર્પણ કરી પ્રાર્થના કરીએ.
હર હર મહાદેવ
નંદદુલારો દેવકી નો વ્હાલો
યશોદાની આંખનો તારો
જય હો ગોકુળના ગોવાળિયાની
વાઘ બારસ ની હાર્દિક શુભકામના
ये भी पढ़ें