Webdunia - Bharat's app for daily news and videos

Install App

દહીં ખાવાના 19 ફાયદા અને તેના ઉપયોગ

Updated: મંગળવાર, 21 નવેમ્બર 2017 (14:38 IST)
પ્રોટીન, કેલ્શિયમ, રાઈબોફ્લેવિન,લેક્ટોજ, આયરન, ફાસ્ફોરસ, વિટામિન  B6 અને વિટામિન B12 વગેરે મેળવાય છે. સાચે માનો દહીંને તમારા દૈનિક જીવનમાં શામેળ કરવું તમારી સુંદરતા અને સ્વાસ્થય બન્ને માટે ફાયદાકારી હશે. દહીને દૂધ કરતા વધારે ફાયદાકારી ગણાય છે. તો આવો જાણી છે કે દહીં અમારા માટે કઈ રીતે ઉપયોગી છે અને કઈ રીતે તેનો ઉપયોગ કરવું જોઈએ. 
દહીંનો પ્રયોગ કઈ રીતે અને ક્યારે કરવું. 
સાંજે અને રાત્રે દહીં નહી ખાવું જોઈએ. 
ઠંડના મૌસમમાં દહીં  નહી ખાવું જોઈએ. 
તડકાથી તરત આવીને દહીં નહી ખાવું જોઈએ. 
ખાટું દહીં નહી ખાવું જોઈએ, હમેશા તાજુ દહીં ખાવું જોઈએ. 
જેને શરદી , ખાંસી કે અસ્થમાની શિકાયત હોય, તેણે દહીં નહી ખાવું જોઈએ. 
દહીંમાં અજમા નાખીને ખાવાથી કબ્જ ખત્મ થઈ જાય છે. 
જે લોકોને પેટથી સંબંધિત પરેશાનીઓ રહે છે , તેને નિયમિત સેવન કરવું જોઈએ. દહીંમાં એવા બેક્ટીરિયા હોય છે જે પેટના રોગને ઠીક કરે છે. 
દહીંમાં બેસન મિક્સ કરી લગાવવાથી ખીલ ઠીક થઈ જાય છે. 
દહીં અમને લૂ લાગવાથી બચાવે છે અને લૂ લાગી જતા પર તેનું સેવન ફાયદાકારી હોય છે. 
દહીં ખાવાથી શરીરથી ચરબી ઓછી થાય છે. 
દહીં, દૂધથી વધારે અસરદાર હોય છે. તેનાથી હાડકાઓ અને દાંત મજબૂત હોય છે. આ આસ્ટિયોપોરોસિસથી લડવામાં પણ મદદ કરે છે. 
સનબર્ન થતા બર્ન થયેલ જગ્યા પર દહીં લગાવાથી રાહત મળે છે. 
તમે દહીં થી વાળ ધોઈ શકો છો. તેનાથી ખોડો પણ દૂર થઈ જશે અને વાળ સુંદર પણ જોવાશે. દહીં પ્રાકૃતિક કંડીશનર છે. તમે કંડીશનરના સ્થાન પર તેનો ઉપયોગ કરી શકો છો.
દહીંથી વાળ ધોયા પછી આ ધ્યાન રાખો કે તમે તમારા વાળને તરત સુકાવી લો. 
જો દહીંથી ચેહરાની મસાજ કરાય, તો આ બ્લીચના જેવા કામ કરે છે. 
આ અમારી પાચન ક્ષમતા વધારે છે.
મોઢાના ચાંદલામાં દિવસમાં બે-ચાર વાર દહીં લગાડવાથી ચાંદલા જલ્દી ઠીક  થઈ જાય છે. 
ચેહરા પર દહીં લગાડવાથી ત્વચામાં નરમ હોવાની સાથે તેમાં નિખાર પણ આવે છે. 
દહીંને લોટના ચોકરમાં મિક્સ કરી લગાડવાથી ત્વચામાં ચમક આવે છે. 
સૂકી ત્વચા વાળા લોકો, અડધા કપ દહીં લો અને નાની ચમચીથી 1 ચમચી જેતૂનનો તેલ અને 1 ચમચી લીંબૂનો રસ. પછી આ ત્રણેને મિક્સ કરી ચેહરા પર લગાડો, ત્યારબાદ હૂંફાણા પાણીથી ચેહરા ધોઈ લો. તેનાથી તમારી ત્વચાનો સૂકોપન ઓછું થઈ જશે. 
પરસેવાની દુર્ગંધ દૂર કરવા માટે તમે દહીં અને બેસનને મિક્સ કરી આખા શરીરમાં લગાવી શકો. ત્યારબાદ નહાવી લો. 
કેટલાજ શોધ મુજબ દહીંના સેવનથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. 
જે લોકોને દૂધ પચતું નહી તેને પણ દહીં સરળતાથી પચી જાય છે. 
webdunia gujarati પર દરરોજ નવા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscribe કરવા માટે subscribeનો લાલ બટન દબાવો

વધુ જુઓ..

Ahmedabad Rain Photos - અમદાવાદમાં અતિભારે વરસાદથી જળબંબાકાર: 7 કલાકમાં 8 ઇંચથી વધુ વરસાદ, સ્કૂલ-કોલેજોમાં 2 દિવસની રજા, 1નું મોત

સોનમ રઘુવંશીને સુપ્રીમ કોર્ટનો ફટકો, જામીન રદ, 3 અઠવાડિયામાં આત્મસમર્પણ કરવાનો આદેશ

સોના અને ચાંદીના ભાવ વધ્યા કે ઘટ્યા? આજે 10 ગ્રામ સોનાની કિંમત કેટલી થશે? 22K અને 18K ની કિંમત તપાસો.

સિયા ગોયલનો ચોંકાવનારો નવો ખુલાસો: તેણે શરૂઆતમાં કેતન માટે કંઈક બીજું આયોજન કર્યું હતું. જાણો યોજના કેમ બદલાઈ.

ગુજરાતમાં મેઘતાંડવથી જળબંબાકાર: ST બસોના પૈડા થંભ્યા, ટ્રેન વ્યવહાર ખોરવાયો, CM પટેલે યોજી ઉચ્ચસ્તરીય બેઠક, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્થિતિની સમીક્ષા કરી સેનાને રાખી એલર્ટ પર

વધુ જુઓ..

Jaya Parvati Vrat- ગૌરી વ્રત: જવારા વાવવાની રીત

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 23 જુલાઈ 2026

ભગવાન શ્રીકૃષ્ણ મુકુટમાં કેમ લગાવે છે મોરપંખ ? જાણો આની પાછળ છીપયેલું ધાર્મિક આને આધ્યાત્મિક રહસ્ય

ગોરમા ની આરતી

જયા પાર્વતી ની આરતી-2

આગળનો લેખ
Show comments