Webdunia - Bharat's app for daily news and videos

Install App

દહીં ખાવાના 19 ફાયદા અને તેના ઉપયોગ

બુધવાર, 22 નવેમ્બર 2017 (11:11 IST)
પ્રોટીન, કેલ્શિયમ, રાઈબોફ્લેવિન,લેક્ટોજ, આયરન, ફાસ્ફોરસ, વિટામિન  B6 અને વિટામિન B12 વગેરે મેળવાય છે. સાચે માનો દહીંને તમારા દૈનિક જીવનમાં શામેળ કરવું તમારી સુંદરતા અને સ્વાસ્થય બન્ને માટે ફાયદાકારી હશે. દહીને દૂધ કરતા વધારે ફાયદાકારી ગણાય છે. તો આવો જાણી છે કે દહીં અમારા માટે કઈ રીતે ઉપયોગી છે અને કઈ રીતે તેનો ઉપયોગ કરવું જોઈએ. 
દહીંનો પ્રયોગ કઈ રીતે અને ક્યારે કરવું. 
સાંજે અને રાત્રે દહીં નહી ખાવું જોઈએ. 
ઠંડના મૌસમમાં દહીં  નહી ખાવું જોઈએ. 
તડકાથી તરત આવીને દહીં નહી ખાવું જોઈએ. 
ખાટું દહીં નહી ખાવું જોઈએ, હમેશા તાજુ દહીં ખાવું જોઈએ. 
જેને શરદી , ખાંસી કે અસ્થમાની શિકાયત હોય, તેણે દહીં નહી ખાવું જોઈએ. 
દહીંમાં અજમા નાખીને ખાવાથી કબ્જ ખત્મ થઈ જાય છે. 
જે લોકોને પેટથી સંબંધિત પરેશાનીઓ રહે છે , તેને નિયમિત સેવન કરવું જોઈએ. દહીંમાં એવા બેક્ટીરિયા હોય છે જે પેટના રોગને ઠીક કરે છે. 
દહીંમાં બેસન મિક્સ કરી લગાવવાથી ખીલ ઠીક થઈ જાય છે. 
દહીં અમને લૂ લાગવાથી બચાવે છે અને લૂ લાગી જતા પર તેનું સેવન ફાયદાકારી હોય છે. 
દહીં ખાવાથી શરીરથી ચરબી ઓછી થાય છે. 
દહીં, દૂધથી વધારે અસરદાર હોય છે. તેનાથી હાડકાઓ અને દાંત મજબૂત હોય છે. આ આસ્ટિયોપોરોસિસથી લડવામાં પણ મદદ કરે છે. 
સનબર્ન થતા બર્ન થયેલ જગ્યા પર દહીં લગાવાથી રાહત મળે છે. 
તમે દહીં થી વાળ ધોઈ શકો છો. તેનાથી ખોડો પણ દૂર થઈ જશે અને વાળ સુંદર પણ જોવાશે. દહીં પ્રાકૃતિક કંડીશનર છે. તમે કંડીશનરના સ્થાન પર તેનો ઉપયોગ કરી શકો છો.
દહીંથી વાળ ધોયા પછી આ ધ્યાન રાખો કે તમે તમારા વાળને તરત સુકાવી લો. 
જો દહીંથી ચેહરાની મસાજ કરાય, તો આ બ્લીચના જેવા કામ કરે છે. 
આ અમારી પાચન ક્ષમતા વધારે છે.
મોઢાના ચાંદલામાં દિવસમાં બે-ચાર વાર દહીં લગાડવાથી ચાંદલા જલ્દી ઠીક  થઈ જાય છે. 
ચેહરા પર દહીં લગાડવાથી ત્વચામાં નરમ હોવાની સાથે તેમાં નિખાર પણ આવે છે. 
દહીંને લોટના ચોકરમાં મિક્સ કરી લગાડવાથી ત્વચામાં ચમક આવે છે. 
સૂકી ત્વચા વાળા લોકો, અડધા કપ દહીં લો અને નાની ચમચીથી 1 ચમચી જેતૂનનો તેલ અને 1 ચમચી લીંબૂનો રસ. પછી આ ત્રણેને મિક્સ કરી ચેહરા પર લગાડો, ત્યારબાદ હૂંફાણા પાણીથી ચેહરા ધોઈ લો. તેનાથી તમારી ત્વચાનો સૂકોપન ઓછું થઈ જશે. 
પરસેવાની દુર્ગંધ દૂર કરવા માટે તમે દહીં અને બેસનને મિક્સ કરી આખા શરીરમાં લગાવી શકો. ત્યારબાદ નહાવી લો. 
કેટલાજ શોધ મુજબ દહીંના સેવનથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. 
જે લોકોને દૂધ પચતું નહી તેને પણ દહીં સરળતાથી પચી જાય છે. 
webdunia gujarati પર દરરોજ નવા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscribe કરવા માટે subscribeનો લાલ બટન દબાવો

વધુ જુઓ..

ઇરાન યુદ્ધની સીધી અસર: જેટ ઇંધણના ભાવ વધતા દેશની મોટી એરલાઇન્સ દ્વારા જૂન-જુલાઈની ફ્લાઇટ્સમાં ભારે કપાત

'ડોનાલ્ડ ટ્રમ્પ' નામની ભેંસની બલિદાન આપવા પર પ્રતિબંધની ઈરાને મજાક ઉડાવી; જાણો સમગ્ર મામલો

સાવકી માતા અને પુત્ર વચ્ચેના પ્રેમ સંબંધનો કરુણ અંત; બદનામીના ડરથી પ્રેમીએ ઝેર પીધું, સ્ત્રીએ પણ દુઃખમાં આત્મહત્યા કરી

ગોલગપ્પા ખાવા મોંઘા પડ્યા! 15 વિદ્યાર્થીનીઓ બીમાર પડી... ફૂડ પોઇઝનિંગને કારણે હોસ્પિટલમાં દાખલ.

ત્વિષા શર્માની સાસુ ગિરીબાલા સિંહને મોટો ઝટકો લાગ્યો કારણ કે હાઈકોર્ટે કહ્યું કે કોઈ પણ કાયદાથી ઉપર નથી

વધુ જુઓ..

પુરુષોત્તમ માસની કથા અધ્યાય અધ્યાય 5 : ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ વ્યથા અને ગોલોકમાં આશ્વાસન

Purushottam Maas Katha Adhyay 4 : ભગવાન વિષ્ણુ અને અધિક માસનું ગોલોક પ્રયાણ

પુરુષોત્તમ માસની કથા અધ્યાય ૩: અધિક માસની વ્યથા અને ભગવાન વિષ્ણુની શરણાગતિ

Adhik Guru Pradosh Upay: અધિક ગુરુ પ્રદોષના દિવસે કરો આ ઉપાયો, ભગવાન શિવ બધી મુશ્કેલીઓ કરશે દૂર

Aaj Nu Panchang- આજનુ પંચાગ -28 મે 2026

આગળનો લેખ
Show comments