ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

વ્રતના સમયે સ્વસ્થ રહેવાના 5 હેલ્દી ટીપ્સ

જો તમે વ્રત કરી રહ્યા છો તો વ્રતના સમયે ખાન પાનને લઈને કાળજી રાખવી જરૂરી હોય છે અને એવું ન કરવાથી તેનો સીધો અસર સ્વાસ્થય પર પડે છે. આવો અમે તમને જણાવી છે કે વ્રતના સમયે તમારા ખાન પાન અને તમારી દિનચર્યા કેવી હોવી જોઈએ. 
- વ્રતના સમયે હમેશા પાણીની બૉટલ સાથે રાખવી 
- દિવસમાં ઓછામાં ઓછા 6 થી 7 લીટર પાણી પીવું. તેનાથી શરીરમાં રાજગી રહેશે. 
- સવારની પૂજા પછી સફરજન, કેળા, દાડમ વગેરે પોષણથી ભરપૂર ફળોનો સેવન જરૂર કરવું. 
- ફળાહારમાં દરરોજ સફરજન ખાવું. તેને ખાવાથી પાચન તંત્ર પણ યોગ્ય રહે છે. 
- વ્રતમાં વધારે તળેલી વસ્તુઓ નહી ખાવી. તેનાથી પાચન તંત્ર બગડી શકે છે. 
- વ્રતમાં જરૂરથી વધારે ચા પણ નહી પીવી. તેની જગ્યા ફ્રૂટ કે વેજિટેબલ જ્યૂસ કે લસ્સી લેવી. 
- તુલસીના પાનની ચા વધારે ફાયદાકારે રહે છે. તેથી તુલસીની ચા પીવી. 
- રાત્રે ખાવામાં લિક્વિડ વસ્તુઓ લેવાના પ્રયાસ કરવું.