Webdunia - Bharat's app for daily news and videos

Install App

શિયાળામાં વરદાન રૂપ છે આ વસ્તુની ચા જાણો આ આ બે વસ્તુઓના ચમત્કારિક ફાયદા

બુધવાર, 20 ડિસેમ્બર 2023 (12:33 IST)
Ginger Turmeric benefits - ઋતુ બદલવાની સાથે રોગનો ખતરો વધવા માંડે  છે. તાવ, ખાંસી-શરદી, શરીરનો દુ:ખાવો, માથાનો દુખાવો, અપચો, ઉલ્ટી, ઝાડા થવા સામાન્ય વાત છે એવામાં તમારા કિચનમાં ઘણી એવી વસ્તુઓ હોય છે. જે કોઈ દવા કરતા ઓછી નથી. જી આજે અમે વાત કરી રહ્યા છે હળદર અને આદુંની. 
ફાયદાકરી છે હળદર-આદું વાળી ચા 
 
સૌંદર્યને નિખારવા માટે ઘણી વાર તમને હળદરનો ઉપયોગ કર્યો હશે. શું તમે જાણો છો કે હળદર તમારા પૂરા શરીરને રોગથી પણ બચાવે  છે. 
 
૧. હળદરમાં કરકુયુમિન નામનું રસાયણ  હોય છે. જે દવાના રૂપમાં કામ કરે છે અને આ શરીરનો સોજો ઘટાડવમાંં  સહાયક હોય છે. 
૨. જો તમે સવારે ઉઠીને ગરમ પાણીમાં હળદર મિક્સ કરી પીવો તો મગજ માટે સારું છે. 
૩. હળદર એક તાકતવર એંટીઓક્સીડેંટ છે જે કેંસર પૈદા કરતી કોશિકાઓથી સામે લડે છે. 
૪. રિસર્ચ મુજબ હળદર દરરોજ ખાવાથી પિત્ત વધુ  બને છે. એનાથી ભોજન આરામથી પચી જાય છે. 
૫. હળદરવાળું પાણી પીવાથી લોહી થીજી જતુ નથી અને આ લોહીને સાફ કરવામાં પણ મદદગાર હોય છે. 
 
ઘણા રોગોની એક દવા છે આદું 
આદું  માત્ર આદુંની ચાનો સ્વાદ જ નથી વધારતું પણ એના ઘણા ઔષધીય ફાયદા પણ છે. આ વિટામિન A,C,E અને  B કોમ્પલેક્સનું એક સારું સ્ત્રોત છે. આ ઉપરાંત  એમાં મેગ્નેશિયમ, ફાસ્ફોરસ, આયરન, ઝિંક કેલ્શિયમ અને બીટા કેરોટીન પર્યાપ્ત માત્રામાં રહેલુ છે. 
 
હળદર બળતરારોધી, એંટીફંગલ, એંટીબેક્ટીરિયલ અને એંટીવાયરલથી ભરપૂર હોય છે. ચામાં આદુંનો ઉપયોગ કરવો ખૂબ ફાયદાકારી હોય છે.
 
આગળ આદુંની ચા ના કેટલાક ફાયદા 
1. એનાથી બ્લ્ડ સર્કુલેશન વધે છે. 
2. આ દુ:ખાવામાં રાહત આપવામાં કારગર હોય છે. 
3. એનાથી પીરિયડના સમયે થતી પરેશાનીમાં પણ રાહત મળે છે. 
4. આ રોગ-પ્રતિરોધક ક્ષમતાને વધારવામાં મદદગાર છે. 
5. આ શ્વાસ સંબંધી રોગમાં પણ અસરકારક છે. 

વધુ જુઓ..

પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ: સાણંદમાં દેશના સૌથી મહત્વપૂર્ણ CG SEMI પ્લાન્ટનું કરશે ઉદ્ઘાટન

મેઘરાજા રૌદ્ર સ્વરૂપે: ગુજરાતના 225 તાલુકા પાણી-પાણી, માંગરોળમાં આભ ફાટતા 22.24 ઇંચ વરસાદ

1 લિટર ઇથેનોલ બનાવવા માટે કેટલું પાણી વપરાય છે? કેન્દ્ર સરકારે સત્ય જાહેર કર્યું અને આ દાવાઓને ફગાવી દીધા.

કેતન હત્યા કેસમાં આરોપી સિયા અને ચેતનને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

1 જુલાઈથી 6 મુખ્ય નિયમો બદલાયા: આધાર, પાસપોર્ટથી લઈને ક્રેડિટ કાર્ડ સુધી, તમારા ખિસ્સા પર સીધી અસર.

વધુ જુઓ..

શનિવારે યુવકોએ સાસરીયામાં ના જવું, તેલ-મીઠું અને લોખંડની વસ્તુઓ ખરીદવાથી બચો, જાણો અઠવાડીયાના કયા દિવસે કયા કામ ન કરવા જોઈએ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જુલાઈ 4, 2026

ગૌરી વ્રત / જયા પાર્વતી વ્રત 2026 માં ક્યારે છે ? જાણો શુભ મૂહુર્ત, પૂજા વિધિ અને મહત્વ

શ્રી ગણેશ સ્તુતિ (જુઓ વીડિયો)- Ganesh Stuti

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 3 જુલાઈ 2026

આગળનો લેખ
Show comments