Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગરમી આવી ગઈ, 10 સરળ ટિપ્સ ખાસ તમારા માટે

Updated: બુધવાર, 13 માર્ચ 2019 (12:16 IST)
ગર્મીનો મૌસમ એટલે કે લો લાગવાનો ખતરો, એનર્જી ઓછી થવી અને દિવસભર સુસ્તી લાગવી. એ સમયે કેટલાક એવા ટીપ્સ ધ્યાનમાં રાખીને તમે પોતાને ગર્મીના પ્રકોપથી બચાવીને સ્વસ્થ રહી શકો છો. 
1. કોઈપણ પરિસ્થિતિમાં વગર ખાધા ઘરથી બહાર ન નિકળવું
 
2 ખુલ્લા શરીર બહાર ન આવવું, ટોપી પહેરવી, કાનને ઢાંકી રાખો અને આંખ પર ચશ્મા જરૂર લગાવો.
 
3 એસી(AC)થી નિકળતા તરત તડકામાં ન જવું. 
 
4. વધારે થી વધારે પાણી પીવો. જેનાથી પરસેવું આવીને શરીરનો તાપમાન નિયમિત થઈ શકે અને શરીરમાં પાણીની ઉણપ નહી હોય. 
 
5. દરરોજ ડુંગળી ખાઓ અને સાથે પણ રાખો. 
 
6 વધુ ગરમીમાં મોસમી ફળ, ફળોના રસ, દહીં, મઠડા, જિરા છાશ, જજજીરા, લસ્સી, મૅમૅક પના પીવો અથવા મૅજની ચટણી ખાઓ.
 
7 હળવા અને તરત પચાય એવું ભોજન કરો. 
 
8 નરમ, સૌમ્ય, સૂતી કપડાં પહેરવું જેનાથી હવા અને કપડાં શરીરને પરસેવું શોષીતું રહે. 
 
9. તળેલી અથવા મસાલાદાર વસ્તુઓથી દૂર  રહો, તે તમારી પેટને ખરાબ કરી શકે છે. 
 
10. આ બધા ઉપરાંત સમય સમય પર જરૂરિયાત મુજબ ગ્લુકોઝનો ઉપયોગ કરવો અને તમારી ઊર્જાનો બિનજરૂરી ઉપયોગ ન કરવી.

વધુ જુઓ..

NDTA એ કનોટ પ્લેસમાં આવેલી તમામ ઓફિસો, દુકાનો અને રેસ્ટોરન્ટ્સને સાંજે 6:30 વાગ્યા પછી બંધ કરવાની અપીલ કરી છે

સ્પેસમાં ભારતનુ Axiom-4 મિશન કેમ છે ખાસ, એલન મસ્કના સ્પેસએક્સ ડ્રેગન કૈપ્સૂલથી થશે કમબેક

Video- રીલ બનાવવાનો શોખીન ત્રણ બહેનોએ કેમેરામેન સાથે કર્યા લગ્ન, અમરોહામાં હિન્દુ સંગઠનો ગુસ્સે ભરાયા

Ahmedabad Rain Photos - અમદાવાદમાં અતિભારે વરસાદથી જળબંબાકાર: 7 કલાકમાં 8 ઇંચથી વધુ વરસાદ, સ્કૂલ-કોલેજોમાં 2 દિવસની રજા, 1નું મોત

સોનમ રઘુવંશીને સુપ્રીમ કોર્ટનો ફટકો, જામીન રદ, 3 અઠવાડિયામાં આત્મસમર્પણ કરવાનો આદેશ

વધુ જુઓ..

Jaya Parvati Vrat Pooja samagri - ગૌરી વ્રત સામગ્રી

ગૌરી વ્રતની આરતી- 2

Jaya Parvati Vrat- ગૌરી વ્રત: જવારા વાવવાની રીત

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 23 જુલાઈ 2026

ભગવાન શ્રીકૃષ્ણ મુકુટમાં કેમ લગાવે છે મોરપંખ ? જાણો આની પાછળ છીપયેલું ધાર્મિક આને આધ્યાત્મિક રહસ્ય

આગળનો લેખ
Show comments