શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: સોમવાર, 10 મે 2021 (13:13 IST)

વેટ લૉસ સુપરફૂડસ છે આ 7 વસ્તુઓ, બ્રેકફાસ્ટમાં ખાવાથી 15-20 દિવસોમાં અસર જોવાશે

વેટ લૉસ કરવા માટે અમે કેટલી કોશિશ કરે છે પણ ક્યારે-ક્યારે આ કોશિશ અમારા પર ભારે પડી જાય છે એટલે કે ફેટ લૉસની જગ્યા જરૂરી વજન ઘટવા લાગે છે જેનાથી શરીરમાં નબળાઈ આવવા લાગે છે. તેથી ડાઈટમાં એવી વસ્તુઓનો ઉપયોગ સોચી-વિચારીને કરવો જોઈએ જેનાથી વજન વધે છે. આજે અમે તમને એવી વસ્તુઓ જણાવી રહ્યા છે જેને વેટ લૉસ સુપરફૂડસના રૂપમાં ઓળખાય છે. 

 
સાંભર 
પ્રોટીનથી ભરપૂર સાઉથ ઈંડિયન ડિશ ઈડલી અને સાંભર પણ એક સારું બ્રેકફાસ્ટ છે. સાંભરમાં જુદા-જુદા પ્રકારની શાકભાજી નાખી તેને વધારે હેલ્દી બનાવી શકે છે. 
 
ઈંડા 
ઈંડા તમારા વજનને નિયંત્રિત રાખવામાં ખૂબ મદદ કરે છે. ઈંડા ખાદ્યા પછી તમારી ભૂખ શાંત થઈ જાય છે અને તમે ઓવરઈટિંગથી બચી જાય છે. ઈંડા વિટામિન અને ખનિજ, જેવા સેલેનિયમ અને રાઈબોફ્લેવિનથી ભરપૂર છે. 
 
મગદાળનો ચીલો 
મગદાળ સારી ગુણવત્તા વાળા પ્રોટીનથી ભરેલી હોય છે. પ્રોટીન ભૂખ ઓછી કરી હાર્મોન જેવા જીએલપી-1, પીવાઈવાઈ અને સીસીકેના સ્તરને વધારવામાં મદદ કરે છે. સાથે જ તેમાં પ્રોટીનની ભરપૂર માત્રા હોય છે જેનાથી શરીરમાં નબળાઈ નહી આવે છે. 
 
દહીં 
દહીંનો સેવન કરવાથી ભૂખના સ્તરમાં કમી આવી શકે છે અને ચૉકલેટ અને સ્નેક્સની ક્રેવિંગ ઓછી થઈ શકે છે દહીં પેટને હળવા રાખવામાં મદદગાર છે. તે સિવાય દહીં ખાવાથી શરીર હાઈડ્રેટ પણ રહે છે. 
 
જાંબુ 
જાંબુમાં અનમ માત્રને કેલોરી હોય છે સાથે જ તેમાં વિટામિ અને ખનિજ અને ફાઈબરની ઉચ્ચ માત્રા હોય છે. જેનાથી ભૂખ અને ભોજનનો સેવન ઓછુ થઈ શકે છે. 
 
કેળા 
કેળામાં ફાઈબર વધારે હોય હોય છે જે તમારા પેટને લાંબા સમય સુધી ભરેલો રાખી શકે છે. કાચા કેળામાં પ્રતિરોધી સ્ટાર્ચ પણ હોય છે જેનાથી પેટની ચરવી ઓછી થાય છે. 
 
પોહા 
પોહા વજન ઓછા કરવા સિવાય પેટની ચરબી પણ તીવ્રતાથી ઓછી કરે છે. પોહામાં ઘણા શાકભાજી અને મગફળી નાખી તેનો સેવન કરવાથી પેટની ચરબી પણ ઓછી થાય છે.