શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 7 નવેમ્બર 2016 (15:23 IST)

સરકાર દ્વારા લગાવેલા NDTV બેનને ટ્વિટર પર મળ્યું સમર્થન, યૂજર્સએ ચેનલને જણાવ્યું ભારત વિરોધી (webviral)

ચેનલ પર પઠાનકોટ હુલમાના સમયે ગેરજવાબદાર રવૈયા અજમાવા અને સુરક્ષાથી સંબંધી સંવેદનશીલ વિવવરણ જોવાવવાના આરોપ છે. સૂચના અને પ્રસરન મંત્રાલય દ્બારા ટીવી સમાચાર ચેનલ એનડીટીવી ઈંડિયાને એક દિવસ માટે ઑફ એયર કરવાના આદેશ પર વિવાદ થઈ ગયું છે. બેનને લઈને 
ચેનલ તીખી પ્રતિક્રિયા આપી છે, તો વિપક્ષી નેતાઓથી લઈને ઘણા પત્રકારિતા સંસ્થાઓને પણે એમને નિંદા કરી છે. અંતર મંત્રાલયી સમિતિ એ સમિતિએ ચેનલને 9 નવંબરને એક દિવસ માટે ઑફ અયર કરવાની સિફારિસ્જ કરી છે. ચેનલ પર પઠાનકોટ હુમલા સમયે ગૈર જવબાદાર વ્યવહાર અને સુરક્ષાના સંબંધિત 
 
સંવેદનશીલ વિવરણ જોવાવના આરોપ છે. જો ચેનલ ઑફ એયર હોય છે તો આતંકી હુમલાના સમયે ગેરજવાબદાર કવરેજ અને સંવેદનશીલ મુદ્દાને જગજાહેર જરવાના આરોપમાં પહેલીવાર એવી કારવાઈ થશે. આમ તો સોશલ મીડિયા પર એનડીટીવી બેનને લઈને મળી જુલતી પ્રતિક્રિયા આવી રહી છે. પાછલા બે દ્દિવસથી જ્યાં એનડીટીવીના સમર્થનમાં સોશલે મીડિયા યૂજર્સ એક થઈ રહય હતા. ત્યાં સોમવારે ટિવટર યૂજર્સએ  #BharatVirodhiNDTV હેશટેગ ચલાવાને સરકારની કારવાઈને સમર્થમ કર્યા. યૂજર્સના તર્ક છે કે રાષ્ટ્રીય સુરક્ષાથી છેડછાડ કરવાવા ળ ચેનલ્સના સાથે-સાથે પત્રકારો પર પણ કાર્વાઈ થવી જોઈએ. શંકર 
 
નમાના યૂજર લખે છે કે " જેને બુરહાન બાનીમાં હેફમાસ્ટર કા બેટા નજર આતા થા ઉન્હે NDTV બેન પર આપાતકાલ નજર આ રહા હૈ " વીકે શર્મા ચેનલ પર લાગેલા વિત્તીય અનિયમિતતાના આરોપોના જિક્ર કરતા લખ્યું કે અબિવ્યકતિની સ્વતંત્રતાના નામ પર કોઈ પણ દેશની સુરક્ષાથી ખિલવાડ કરવાની અનુમતિ નહી આપી 
 
શકાય.