શુક્રવાર, 16 જાન્યુઆરી 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
ગુજરાતી રસોઈ
શાકાહારી વ્યંજન
Written By
સંબંધિત સમાચાર
જાણો શું છે રવા ડોસા બનાવવાની પરફેક્ટ રેસીપી
વેબદુનિયા રેસીપી- પનીર તવા પુલાવ
મગની દાળના ભજીયા(Video)
ગુજરાતી રેસીપી- ફ્રાઈડ રાઈસ
Ganesh Chaturthi વિશેષ - મગની દાળના મોદક
દહીં વડા
સામગ્રી
- 250
ગ્રામ અડદની દાળ, 500 ગ્રામ દહીં, અડધુ લાલ મરચું, અડધી ચમચી જીરુ. 50 ગ્રામ બેસન, થોડા ધાણા, તેલ અને મીઠુ સ્વાદમુજબ.
બનાવવાની રી
ત -
દહી વડા બનાવવાના બે કલાક પહેલા અડદની દાળને પલાળી દો. ત્યારબાદ મિક્સરમાં વાટી લો. તેમાં બેસન જીરુ, થોડુ તેલ અને કાપેલા ઘાણા નાખીને મિક્સ કરી લો. આ મિશ્રણના ગોળા બનાવીને તેને કઢાઈમાં તેલ ગરમ કરીને ધીમા તાપે તળી લો.
તળેલા વડાને પાણીમાં પલાળીને હળવે હાથે દબાવીને દહીમાં નાખો. લાલ મરચુ અને સેકેલા જીરાનો પાવડર, મીઠું નાખીને સર્વ કરો.
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
'ઘરમાં તેલ પડ્યું છે "જા મરી જા" કહીને બચાવવાના બદલે પતિ બનાવતો રહ્યો વીડિયો
સુરતમાં પતિની નજર સામે જ પત્નીએ અગ્નિસ્નાન કરી લીધું હતું બચાવવાના બદલે પતિ બનાવતો રહ્યો વીડિયો
Ahmedabad Mahakaleshwar Temple: ઉજ્જૈનની જેમ અમદાવાદના મહાકાલ મંદિરમાં પણ દરરોજ ભસ્મ આરતી અને શ્રૃંગાર થાય છે
Ahmedabad Mahakaleshwar Temple: ઉજ્જૈનમાં સ્થિત બાબા મહાકાલને સમયના દેવતા કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે બાબા કાલ સમયને આધીન નથી, પરંતુ સમય બાબાની કૃપામાં ફરે છે. જોકે, દરેકને ઉજ્જૈનની મુલાકાત લેવાનું ભાગ્યશાળી નથી હોતું. જે ભક્તો બાબા મહાકાલના દર્શન માટે ઉજ્જૈનની મુલાકાત લઈ શકતા નથી
રાહુલ ગાંધીએ શાહી વિવાદને મત ચોરી સાથે જોડ્યો, ચૂંટણી પંચ પર સવાલ ઉઠાવ્યા
મહારાષ્ટ્રના 29 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં મત ગણતરી ચાલુ છે, ત્યારે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર ચૂંટણી પંચ પર સવાલ ઉઠાવ્યા. શાહી વિવાદને મત ચોરી સાથે જોડીને રાહુલે ચૂંટણી પંચની આકરી ટીકા કરી.
સાસુ આવી હોવી જોઈએ! જમાઈને 158 અલગ અલગ વાનગીઓ પીરસ્યા, અને તેની આંખો ખુશીથી ભરાઈ ગઈ.
આંધ્રપ્રદેશના નરસીપટ્ટનમ મ્યુનિસિપાલિટીના શાંતિ નગરના રહેવાસી નલમ રમેશ કુમાર અને તેમની પત્ની કલાવતીએ તેમના નવા જમાઈ શ્રીહર્ષ અને પુત્રી લક્ષ્મી નવ્યાનું તેમના પ્રથમ સંક્રાંતિ પર્વ પર અનોખા અને ભવ્ય રીતે સ્વાગત કર્યું. ગોદાવરી જિલ્લાની શૈલીમાં, તેઓએ તેમના 29 વર્ષના જમાઈને 158 પરંપરાગત લોટના વાસણોની મિજબાની આપીને સન્માનિત કર્યા
Maharashtra Municipal Corporation Poll Results- શરદ પવારની પાર્ટી 9 શહેરોમાં ખાતું ખોલવામાં નિષ્ફળ ગઈ, BMC ભાજપને ગઈ
શરદ પવારની પાર્ટીનો ફ્લોપ શો શરદ પવારની પાર્ટીનો મહારાષ્ટ્ર નગર નિગમ ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન રહ્યું છે. પાર્ટી 19 શહેરોમાં ખાતું ખોલવામાં નિષ્ફળ ગઈ.
ધર્મ
વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?
vasant panchami prasad- એવું કહેવાય છે કે જ્યાં દેવી સરસ્વતીનો વાસ હોય છે ત્યાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે. આવી સ્થિતિમાં દેવી સરસ્વતીને પ્રસન્ન કરવા માટે બસંત પંચમીના દિવસે તેમને મનપસંદ ભોજન અર્પણ કરવું જોઈએ.
Mauni Amavasya 2026: વર્ષના પ્રથમ અમાસના દિવસે, 'મૌની' પર આ વસ્તુઓનું દાન ન કરો
હિન્દુઓ માટે, વર્ષના દરેક અમાસના દિવસનું વિશેષ મહત્વ છે. ખાસ કરીને, વર્ષના પહેલા અને છેલ્લા અમાસના દિવસો પૂજા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. કેલેન્ડર મુજબ, મૌની અમાવસ્યા દર વર્ષે માઘ મહિનાના કૃષ્ણ પક્ષ (કાળો પખવાડિયા) ના અમાસના દિવસે ઉજવવામાં આવે છે. નવા વર્ષમાં મૌની અમાવસ્યા 18 જાન્યુઆરી, 2026 ના રોજ ઉજવવામાં આવશે
Shukra Pradosh Vrat: જો તમે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો, તો આ દિવસે ભગવાન શિવની પૂજા કરો, રાતોરાત ચમકશે તમારું ભાગ્ય
આ લેખ પ્રદોષ વ્રતનું મહત્વ અને દિવસના આધારે તેના ફાયદાઓ પર પ્રકાશ પાડે છે. ભગવાન શિવના આશીર્વાદથી, ઇચ્છાઓ પૂર્ણ થાય છે, અને પાણી ચઢાવવાની વિધિ તેમને ઝડપથી શાંત કરે છે. ખાસ કરીને, ભૌમ પ્રદોષ વ્રત (મંગળવારે પડતો) દેવા અને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ આપે છે. શિવ અને શક્તિની પૂજા કરવાથી અને આ દિવસે શેરડીના રસથી શિવલિંગનો અભિષેક કરવાથી નાણાકીય સમસ્યાઓ દૂર થાય છે.
Bhajan- જેના મુખમાં રામનું નામ નથી ભજન
jena mukh ma ram nu naam nathi lyrics જેના રુદિયામાં શ્રી રામ નથી (૨) તેને સંસારમાં સુખધામ નથી, જેના મુખમાં…
Jalaram bapa bhajan- જલારામ બાપાની આરતી
જલારામ બાપા ના ભજન આરતી કરું, ધ્યાન હું ધરું, જલા તારું નામ મને પ્રાણથી પ્યારું ચાર અક્ષરમાં, સુખ સવાયું, જપુ માળા હું, નિત સંભાળું આરતી કરું, ધ્યાન હું ધરું,