Webdunia - Bharat's app for daily news and videos

Install App

Healthy Breakfast - સ્પ્રાઉટ ભેલ

સામગ્રી - તેલ 2 ટી સ્પૂન, વાટેલા લીલા મરચાં 1 ટી સ્પૂન, અંકુરિત મગ- એક કપ, અંકુરિત ચણા અડધો કપ, અડધો કલાક પાણીમાં પલાળેલી મગફળી પોણો કપ, ઝીણી સમારેલી ડુંગળી- 1 કપ, ઝીણી સમારેલી કોબીજ - અડધો કપ, છીણેલુ ગાજર - એક કપ, લીલા ધાણા - એક કપ, લીંબૂનો રસ, મીઠુ, ખાંડ, ચાટ મસાલા, જીરા પાવડર અએન કાળા મરીનો પાવડર સ્વાદ મુજબ. 
 
બનાવવાની રીત - તેલ ગરમ કરી તેમા લીલા મરચાંનુ પેસ્ટ નાખી થોડુ સેકો. પછી તેમા મગ, ચણા અને થોડુ મીઠુ નાખી સારી રીતે મિક્સ કરો અને 2-3 મિનિટ સુધી થવા દો. આ મિશ્રણ ઠંડુ થાય કે તેમા બાકી બધી સામગ્રી મિક્સ કરો. આ ભેલમાં લીલી દ્રાક્ષ, દાડમ, સંતરા જેવા ફળ પણ નાખી શકો છો.
 

વધુ જુઓ..

જો ચંપત રાય અને અનિલ મિશ્રા નહીં, તો રામ મંદિર માટે VIP દર્શન પાસ કોણ જારી કરશે? હવે આ જ જવાબદાર છે.

સુરતમાં પૂર બાદ એક્શન મોડ: હર્ષ સંઘવીની મોડી રાત્રે હાઈલેવલ બેઠક, 800થી વધુ પરિવારોને તાત્કાલિક કેશડોલની ચૂકવણી

IND vs ENG: ટીમ ઈન્ડિયાના નામે નોંઘાયો વધુ એક શરમજનક રેકોર્ડ, મળી ત્રીજી સૌથી મોટી હાર

દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિત 15 રાજ્યોમાં 15 જુલાઈ સુધી ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે, જેમાં 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેવી શક્યતા છે.

નાસિક ધર્માતરણ મામલે આરોપી નિદા ખાનને જામીન, કોર્ટે કેમ કર્યો શ્રી કૃષ્ણનો ઉલ્લેખ ? જાણો

વધુ જુઓ..

શું પુત્રી કરી શકે છે માતા-પિતાનું શ્રાદ્ધ કર્મ કે નહિ ? જાણો સંતાનનાં આ અધિકાર પર શું કહે છે ગરુડ પુરાણ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 10 જુલાઈ 2026

Jagannath Rath Yatra- નેત્રોત્સવ વિધિ એટલે શુ

Jagannath Rath Yatra 2026: રથયાત્રાથી 15 દિવસ પહેલા અનસરમાં શા માટે રહે છે ભગવાન જગન્નાથ, જાણો રહસ્ય

Jagannath Rath Yatra 2026: ભગવાન જગન્નાથનુ મહાપ્રસાદ સૌથી પહેલા માતા પાર્વતીને શા માટે ખવડાવવામાં આવે છે

આગળનો લેખ
Show comments