Webdunia - Bharat's app for daily news and videos

Install App

Mattress Cleaning: ઘરના ગાદલાને આ રીતે કરવુ સાફ, નહી થશે જંતુઓ

Updated: શુક્રવાર, 9 સપ્ટેમ્બર 2022 (11:34 IST)
Mattress Cleaning Tips: ઘરની સાફ-સફાઈ કરવુ ખૂબ જરૂરી હોય છે. લોકો દરરોજ ઘરમાં સફાઈ કરે છે. ઘરમાં ઝાડુ-પોતુ તો દરરોજ લગાવી શકાય છે. પણ એવી ઘણી વસ્તુઓ છે જે બાજુ આપણો ધ્યાન નથી જાય છે. તેનામાંથી એક છે બેડનો ગાદલો. તમને જણાવીએ કે ગાદલાની સફાઈને લઈને બેદરકારીના કારણે તેમાં જીવ-જંતુની સમસ્યા શરૂ થઈ શકે છે. આ જંતુ ગાદલા પછી બેડને પણ નુકશાન પહોંચાડે છે. તેની સાથે જ તેનાથી ઘણા પ્રકારના રોગો પણ થઈ શકે છે. આજે અમે તમને ગાદલાને સાફ કરવાના કેટલાક ટિપ્સ જણાવીશ. તેની મદદથી તમે ગાદલાને સરળતાથી સાફ કરી શકશો. 
 
ગાદલાને સાફ રાખવા માટે ફુદીનાનો પણ ઉપયોગ કરી શકાય છે. ફુદીનાની ગંધથી બેડબગ્સ જેવા જંતુઓ અદૃશ્ય થઈ જાય છે. તેના માટે તમને માતર ગાદકાને હટાવીને આખુ બેડને જુદા-જુદા ખૂણામાં ફુદીનાના પાન રાખવુ છે . તેનાથી ફુદીનાની ગંધ ગાદલામાં ફેલી જાય છે અને તેમાં જંતુ દૂર થઈ જશે. 
 
ગાદલાના જંતુ અને ભેજથી બચાવવાની સૌથી સરળ રીત છે તડકામાં સુકાવવું. તેના માટે તમને ગાદલાને એવી જગ્યા રાખવુ છે જ્યાં તડકો આવે છે. તડકમાં ગાદલાને સુકાવવાથી તેમાંથી જીવ જંતુ દૂર થઈ જાય છે. 
 
રૂમમાં લાગેલા AC ના ભેજના કારણે ઘણી વાર ગાદલામાં જંતુ લાગી જાય છે. તેના કારણે ફંગસ જેવી પરેશાનીઓ ઉભી થઈ શકે છે. તેનાથી બચવા માટે નેફ્થલીનથી બૉલ પણ ગાદલાની સુરક્ષાના ઉપયોગ કરી શકાય છે. માત્ર કેટલાક નેફ્થલીન બૉલ્સને ગાદલાના કવરમાં નાખવુ છે તેણે તમે બેડની અંદર પણ નાખી શકો છો. 
 
ગાદલાને કીડાથી બચાવવા માટે તમે લીમડાના પાનના ઉપયોગ કરી શકો છો. તેમાં રહેલ એંટીબેકટીરિયલ તત્વથી ગાદલામાં જંતુ લાગતા નથી. આ ઉપાયને કરવા માટે તમને લીમડાની તાજી પાંદડા તોડીને ગાદલાના કવરમાં જુદા-જુદા ભાગમાં રાખવુ પડશે. આવુ કરવાથી તમારો ગાદલો અને બેડ બન્ને સેફ રહેશે તેની સાથે જ લીમડાના પાણીમાં કપડા પલાળીને પણ ગાદલાના કવર સાફ કરી શકો છો.  

વધુ જુઓ..

ફેસબુક પરથી પીએમ મોદીનો વીડિયો 5-6 કલાક માટે દૂર કરવામાં આવ્યા બાદ મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે ભારતની માફી માંગી.

OnePlus મોબાઇલ બંધ થવાની અફવાઓનું સત્ય: જાણો કેમ ફેલાઈ અફવાઓ અને હાલના યુઝર્સનું શું થશે?

વાયબ્રન્ટ ગુજરાત માટે ગ્લોબલ મિશન: CM અમેરિકા-કેનેડા તો DyCM હર્ષ સંઘવી જાપાન-યુરોપ ગજવશે

CJP વિરોધ પ્રદર્શન પર SC ની મહત્વપૂર્ણ ટિપ્પણી: યુવાનોને શાંત કરવાની જરૂર છે, એજન્સીઓએ સંયમ રાખવો જોઈએ

22 બાળકોના મોત પછી ચાંદીપુરા વાયરસને લઈને ગુજરાતમાં કેટલો ભય? ગ્રાઉન્ડ રિપોર્ટ

વધુ જુઓ..

Shravan Start 2026 Date: શ્રાવણ 13 ઓગસ્ટથી શરૂ, જાણો આવખતે શ્રાવણના કેટલા સોમવાર રહેશે

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 6 ઓગસ્ટ 2026

ગુજરાતી જોક્સ - આજે તો સ્વતંત્રતા દિવસ છે

15 ઓગસ્ટ વિશે નિબંધ

શ્રાવણમાં કેમ નિભાવવામાં આવે છે આ પરંપરાઓ? જાણો તેની પાછળની માન્યતાઓ

આગળનો લેખ
Show comments