Webdunia - Bharat's app for daily news and videos

Install App

Mattress Cleaning: ઘરના ગાદલાને આ રીતે કરવુ સાફ, નહી થશે જંતુઓ

શુક્રવાર, 9 સપ્ટેમ્બર 2022 (11:25 IST)
Mattress Cleaning Tips: ઘરની સાફ-સફાઈ કરવુ ખૂબ જરૂરી હોય છે. લોકો દરરોજ ઘરમાં સફાઈ કરે છે. ઘરમાં ઝાડુ-પોતુ તો દરરોજ લગાવી શકાય છે. પણ એવી ઘણી વસ્તુઓ છે જે બાજુ આપણો ધ્યાન નથી જાય છે. તેનામાંથી એક છે બેડનો ગાદલો. તમને જણાવીએ કે ગાદલાની સફાઈને લઈને બેદરકારીના કારણે તેમાં જીવ-જંતુની સમસ્યા શરૂ થઈ શકે છે. આ જંતુ ગાદલા પછી બેડને પણ નુકશાન પહોંચાડે છે. તેની સાથે જ તેનાથી ઘણા પ્રકારના રોગો પણ થઈ શકે છે. આજે અમે તમને ગાદલાને સાફ કરવાના કેટલાક ટિપ્સ જણાવીશ. તેની મદદથી તમે ગાદલાને સરળતાથી સાફ કરી શકશો. 
 
ગાદલાને સાફ રાખવા માટે ફુદીનાનો પણ ઉપયોગ કરી શકાય છે. ફુદીનાની ગંધથી બેડબગ્સ જેવા જંતુઓ અદૃશ્ય થઈ જાય છે. તેના માટે તમને માતર ગાદકાને હટાવીને આખુ બેડને જુદા-જુદા ખૂણામાં ફુદીનાના પાન રાખવુ છે . તેનાથી ફુદીનાની ગંધ ગાદલામાં ફેલી જાય છે અને તેમાં જંતુ દૂર થઈ જશે. 
 
ગાદલાના જંતુ અને ભેજથી બચાવવાની સૌથી સરળ રીત છે તડકામાં સુકાવવું. તેના માટે તમને ગાદલાને એવી જગ્યા રાખવુ છે જ્યાં તડકો આવે છે. તડકમાં ગાદલાને સુકાવવાથી તેમાંથી જીવ જંતુ દૂર થઈ જાય છે. 
 
રૂમમાં લાગેલા AC ના ભેજના કારણે ઘણી વાર ગાદલામાં જંતુ લાગી જાય છે. તેના કારણે ફંગસ જેવી પરેશાનીઓ ઉભી થઈ શકે છે. તેનાથી બચવા માટે નેફ્થલીનથી બૉલ પણ ગાદલાની સુરક્ષાના ઉપયોગ કરી શકાય છે. માત્ર કેટલાક નેફ્થલીન બૉલ્સને ગાદલાના કવરમાં નાખવુ છે તેણે તમે બેડની અંદર પણ નાખી શકો છો. 
 
ગાદલાને કીડાથી બચાવવા માટે તમે લીમડાના પાનના ઉપયોગ કરી શકો છો. તેમાં રહેલ એંટીબેકટીરિયલ તત્વથી ગાદલામાં જંતુ લાગતા નથી. આ ઉપાયને કરવા માટે તમને લીમડાની તાજી પાંદડા તોડીને ગાદલાના કવરમાં જુદા-જુદા ભાગમાં રાખવુ પડશે. આવુ કરવાથી તમારો ગાદલો અને બેડ બન્ને સેફ રહેશે તેની સાથે જ લીમડાના પાણીમાં કપડા પલાળીને પણ ગાદલાના કવર સાફ કરી શકો છો.  

વધુ જુઓ..

પાટણ ભાજપમાં 'સફાયો': ચૂંટણી પહેલા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર 26 કાર્યકરો 6 વર્ષ માટે સસ્પેન્ડ

VIDEO: છત્તીસગઢમાં મોટી વિમાન દુર્ઘટના, આરા પહાડ સાથે અથડાઈને ક્રેશ થયુ ચાર્ટર્ડ પ્લેન, પાયલોટ અને કો-પાયલટનુ થયુ મોત

બાલોતરામાં પચપદ્રા રિફાઇનરીમાં ભીષણ આગ લાગી, જ્યાં પીએમ મોદી કાલે તેનું ઉદ્ઘાટન કરવાના હતા

જાપાનમાં આવ્યો 7.5 ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી આપવામાં આવી

Gold-Silver Price- અક્ષય તૃતીયા પછીના દિવસે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો, ભાવ તપાસો.

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -21 એપ્રિલ

બદ્રીનાથ યાત્રા પહેલા, એક 'રાક્ષસ' ને 40 કિલો ચોખા અને ગોળનો ભવ્ય પ્રસાદ ચઢાવવામાં આવે છે. આ માન્યતા પાછળનું સત્ય જાણો.

Aaj Nu panchang- આજનુ પંચાગ -20 એપ્રિલ

Tulsi Puja: તુલસીને કાચું દૂધ ચઢાવવાથી બદલા જશે કિસ્મત, જાણો કયા દિવસે ચઢાવવાથી થશે ફાયદો

Shiv Aarti - જય શિવ ઓંકારા

આગળનો લેખ
Show comments