1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2017
Written By
Last Updated : ગુરુવાર, 1 ફેબ્રુઆરી 2024 (00:46 IST)

Palmistry Tips - તમારા હાથમાં છે આ નિશાન તો તમે છો સ્પેશ્યલ

Palmistry
લોકોમાં હસ્તરેખા મુજબ પોતાનુ ભવિષ્ય જાણવાની હંમેશા ઉત્સુકતા રહે છે. જ્યોતિષમાં હસ્તરેખા મુજબ હાથની રેખાઓ દ્વારા વ્યક્તિ વિશે ઘણુ બધુ બતાવી શકાય છે. હસ્તરેખામાં હાથમાં નિશાન દ્વારા પણ ઘણી વાતો બતાવવામાં આવે છે. આજે અમે તમને બતાવી રહ્યા છીએ કે આવા જ કેટલાક નિશાન વિશે. 
 
જ્યોતિષનુ માનીએ તો જે લોકોના હાથમાં એમ (M)નું નિશાન હોય છે એ લોકોને સફળતા જરૂર મળે છે. આ લોકોમાં લીડરશીપના ગુણ હોય છે અને આ લોકો જીવનમાં ઘણુ બધુ મેળવે છે. આ લોકોની એક વિશેષતા હોય છે. આ લોકો સાથે કોઈ ખોટુ બોલુ શકતુ નથી. ઉલ્લેખનીય છે કે આ લોકો જો કોઈ ખોટુ બોલી રહ્યુ હોય તો તેને સહેલાઈથી પકડી લે છે. 
 
જે લોકોના હાથમા  'M' નું નિશાન હોય છે એવા લોકો હંમેશા આગળ વધે છે અને કોઈપણ પરિસ્થિતિનો અડગ રહીને સામનો કરે છે અને કોઈપણ પરેશાનીથી ગભરાઈને પાછળ હટતા નથી.