જાદૂગર ચાચા
પંડિત જવાહરલાલ નેહરુ મજેદાર વાતોના એક એવા જાદૂગર પણ હતા, જે એક મિનિટની અંદર શું નુ શુ કરી શકતા હતા. નહેરુજીનું ભાષા પર આધિપત્ય હતુ. તે ખૂબ જ સારુ બોલી શકતા હતા.
જીવનભર કઠિનાઈઓનો સામનો કરી ચૂકેલા નહેરુજી, દુનિયાનો ભારત તરફ અહિંસાની નીતિનો આદર જોઈને, તેમના અંદરની બધી ગરમી ઉત્તેજના અને ગુસ્સાને પોતાના અંદરથી કાઢી ચૂક્યા હતા.
એકવાર કોગ્રેશ મહાસમિતિના અધિવેશનના સમયે ખૂબ ભીડ હતી. ભીડ એટલી વધી કે સ્ત્રીઓના બેસવાના સ્થાનની પાછળ પુરુષોની લાંબી ભીડ જમા થઈ ગઇ.
નેહરુજીથી આ ન જોવાયું તે માઈક પર આવ્યા, ભીડ તરફ જોઈને બોલ્યા, તમે પુરુષ થઈને મહિલાઓ પર આવી રહ્યા છો ? જેમને આવવું હોય તે આનંદપૂર્વક આવી શકે છે, અમારી શુભકામનાઓ છે.
ઉકળતા દૂધ પર જેવી રીતે ઠંડા પાણીના છાંટા પડી ગયા હોય તેમ ભીડ પાછળ ખસી ગઈ. ઈતિહાસના પન્ના પર નહેરુજીને 'મજેદાર વાતોના જાદૂગર' પણ કહેવાય છે.
જીવનભર કઠિનાઈઓનો સામનો કરી ચૂકેલા નહેરુજી, દુનિયાનો ભારત તરફ અહિંસાની નીતિનો આદર જોઈને, તેમના અંદરની બધી ગરમી ઉત્તેજના અને ગુસ્સાને પોતાના અંદરથી કાઢી ચૂક્યા હતા.
એકવાર કોગ્રેશ મહાસમિતિના અધિવેશનના સમયે ખૂબ ભીડ હતી. ભીડ એટલી વધી કે સ્ત્રીઓના બેસવાના સ્થાનની પાછળ પુરુષોની લાંબી ભીડ જમા થઈ ગઇ.
નેહરુજીથી આ ન જોવાયું તે માઈક પર આવ્યા, ભીડ તરફ જોઈને બોલ્યા, તમે પુરુષ થઈને મહિલાઓ પર આવી રહ્યા છો ? જેમને આવવું હોય તે આનંદપૂર્વક આવી શકે છે, અમારી શુભકામનાઓ છે.
ઉકળતા દૂધ પર જેવી રીતે ઠંડા પાણીના છાંટા પડી ગયા હોય તેમ ભીડ પાછળ ખસી ગઈ. ઈતિહાસના પન્ના પર નહેરુજીને 'મજેદાર વાતોના જાદૂગર' પણ કહેવાય છે.