1. ધર્મ
  2. »
  3. શીખ
  4. »
  5. નાનકવાણી

બાબરવાણી

બાબરવાણી
ગુરુજી વિદેશ યાત્રાથી જ્યારે પરત ફર્યા ત્યારે બાબરે ભારત પર આક્રમણ કર્યું હતું. બાબરના અત્યાચારોના એ પ્રત્યક્ષ સાક્ષી હતા. બાબરના અત્યાચારો જોઈને તેમનું કવિ હૃદય પીગળી ગયું હતુ.

ગુરૂજીએ ઈશ્વરને કહ્યું કે શુ તને આટલુ બઘુ જોઈને પણ દયા નથી આવતી? બાબરના અત્યાચારો જોઈને ગુરૂજીએ બાબરવાણી ની રચના કરી હતી.
About Writer
કલ્યાણી દેશમુખ
કલ્યાણી દેશમુખ છેલ્લા 19 વર્ષથી ડિઝિટલ મીડિયામાં કામ કરી રહી છે. ગુજરાતી ભાષાનો સારો અનુભવ. વર્તમાનમાં વેબદુનિયાના ગુજરાતી પોર્ટલના સહાયક સંપાદકના રૂપમાં કાર્યરત છે.      અનુભવ - કલ્યાણી દેશમુખ દોઢ દાયકાથી વધુ સમયથી દુનિયાના પહેલા ગુજરાતી પોર્ટલ વેબદુનિયામાં સહાયક સંપાદકના રૂપમાં કાર્યરત છે. તેમણે અનેક લોકસભા, ગુજરાત વિધાનસભા અને ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય.... બધા વાંચો