1. ધર્મ
  2. »
  3. શીખ
  4. »
  5. નાનકવાણી

બારહ માહ

બારહ માહ
આ વાણીમાં નાનકજીએ બાર મહિનાનુ વર્ણન કર્યું છે. બારહ માહ વાણીમાં ઇશ્વરથી દૂર થયેલી આત્‍માના વિરહને માર્મિક રીતે આલેખન કર્યું છે.

જેમાં સુહાગનના રુપક દ્વારા કર્મ, ભકિત, જ્ઞાન, માયા, કર્મ, દામ્પત્યજીવન વગેરેનું વર્ણન કર્યું છે.
About Writer
કલ્યાણી દેશમુખ
કલ્યાણી દેશમુખ છેલ્લા 19 વર્ષથી ડિઝિટલ મીડિયામાં કામ કરી રહી છે. ગુજરાતી ભાષાનો સારો અનુભવ. વર્તમાનમાં વેબદુનિયાના ગુજરાતી પોર્ટલના સહાયક સંપાદકના રૂપમાં કાર્યરત છે.      અનુભવ - કલ્યાણી દેશમુખ દોઢ દાયકાથી વધુ સમયથી દુનિયાના પહેલા ગુજરાતી પોર્ટલ વેબદુનિયામાં સહાયક સંપાદકના રૂપમાં કાર્યરત છે. તેમણે અનેક લોકસભા, ગુજરાત વિધાનસભા અને ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય.... બધા વાંચો