મલાર દી વાર
ગુરૂ નાનકની તેમની માઝ દી વાર અને મલાર દી વાર વાણીની વિષય વસ્તુ એક સરખી છે. આ વાણીમાં ગુરૂ નાનકજીએ બહુદેવવાદને દૂર કરીને એક ઓમકારને સનાતન સત્યના રૂપમાં સ્વીકારવાનું કહ્યું છે.
Copyright 2026, Webdunia.com