1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
  4. An invitation to Ramjanmabhoomi reached Badrinath

બદ્રીનાથ પહોંચ્યા રામજન્મભૂમિનું આમંત્રણ, હિમવર્ષા વચ્ચે શ્રી રામના નારા

Ayodhya Ram mandir
-બદ્રીનાથમાં ઉપસ્થિત સંતોને આમંત્રણ અને અક્ષત આપ્યા 
- જય શ્રી રામના નારા લાગ્યા
-  ITBP જવાનો ને આમંત્રણ અને અક્ષત આપ્યા
 

Ayodhya Ram mandir -બદ્રીનાથ ધામમાં હિમવર્ષા વચ્ચે શ્રી રામ જન્મભૂમિથી અખંડ અને આમંત્રણ બદ્રીનાથ ધામ પહોંચી ગયું છે. આ દરમિયાન જય શ્રી રામના નારા લાગ્યા. વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ ITBP જવાનોની સાથે બદ્રીનાથમાં ઉપસ્થિત સંતોને આમંત્રણ અને અક્ષત આપ્યા હતા.
ये भी पढ़ें
અયોધ્યાના રામ મંદિરમાં કઈ રામની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે, 3માંથી એક મૂર્તિ પસંદ કરવામાં આવશે