Atishi રાષ્ટ્રીય રાજધાની માટે પાણી છોડવાની માંગ સાથે અનિશ્ચિત સમયના ઉપવાસ પર ઉતરેલા દિલ્હીના જળ મંત્રી આતિશીને મંગળવારે સવારે તેમની તબિયત બગડતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દિલ્હીમાં સત્તારૂઢ આમ આદમી પાર્ટી (AAP) એ આ જાણકારી આપી. AAPએ X પર એક પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે મંત્રીને લોક...